શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા સવાલ પર અંકિતા લોખંડેએ કહ્યું કે,. 'હવે ....'

એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. તાજેતરમાં જ અંક્તિાને સુશાંત સિંહ રાજપૂતને લઇને એક સવાલ પૂછ્યો છે. અંકિતાએ આ સવાલનો જવાબ મજેદાર અંદાજમાં આપ્યો છે.

એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. તાજેતરમાં જ અંક્તિાને  સુશાંત સિંહ રાજપૂતને લઇને એક સવાલ પૂછ્યો છે. અંકિતાએ આ સવાલનો જવાબ મજેદાર અંદાજમાં આપ્યો છે.

ફેમસ ટીવી એક્ટ્રેસ અંક્તિા લોખંડે કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. બહુ જલ્દી તે ટીવી શો પવિત્ર રિશ્તા-2માં જોવા મળશે. આવનાર શો હવે નવા અંદાજમાં વાપસી કરશે. આ શોમાં અંક્તિા ફરી અર્ચનાનો ભૂમિકા નિભાવશે, જ્યારે માનવનો રોલ પ્લે કરનારની જવાબદાકી ટીવી એક્ટર શહીર શેખને અપાઇ છે. સોશિયલ મીડિયા પર આ શોને લઇને ચર્ચાં ચાલી રહી છે. 

તાજેતરમાં જ અંક્તિા લોખંડે તેમના ઘરની બહાર નીકળી તો ફોટોગ્રાફર્સ તેમની ઘેરી લીધી હતી. તેમણે અંક્તિાને પૂછ્યું કે, પવિત્ર રિશ્તા સિઝન2માં વાપસીને લઇને કેવું મહેસૂસ કરી રહ્યાં છો. આ મુદ્દે અંક્તિાએ કહ્યું કે, હું આ શોમાં વાપસીને લઇને ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. જો કે તેમને અનેક પ્રકારના સવાલ કરવામાં આવ્યાં હતા. તેનો જવાબ આપ્યાં વિના તે ત્યાંથી નીકળી ગઇ હતી. 

અંક્તિાને સુશાંત સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો
જ્યારે એક ફોટોગ્રાફરે તેમને પૂછ્યું કે,  'ઇસ શોમાં સુશાંત સર નહીં હોંગે, ઐસે મેં ક્યાં આપ ઉસે મિસ કરેંગી' આ સવાલના જવાબમાં અંક્તિાએ કહ્યું, 'છોટુ અબ બડે હો જાવ'આટલું કહીને અંક્તિા તેમની ગાડીમાં બેસી ગઇ. અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છો. 

14 જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું નિધન 
ઉલ્લેખનિય છે કે,  14 જૂન,2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નિધન થઇ ગયું હતું. તેનો મૃતદેહ બાદ્રા સ્થિત તેમના ફ્લેટથી મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેમને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આ્વ્યું હતું. જો કે આ ઘટનાના પગલે સીબીઆઇ તપાસની માંગણી કરી છે. આ કેસમાં અત્યાર સુધી અનેક મોટા ખુલાસા થઇ ચૂક્યાં છે પરંતુ  તેમના મોતનું રહસ્ય હતંુ ઉકેલાયું નથી. 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget