શોધખોળ કરો

શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ

અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું, ‘મિત્રો! તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે. જોતા રહો.’ તેના આ ટ્વિટ બાદ તમામે કમેન્ટમાં ઐશ્વર્યા પ્રે પ્રૅગ્નન્ટ હોવાની અટકળો લગાવવા લાગ્યા છે.

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને તાજેતરમાં કરેલું ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેના ટ્વિટ જોઈને ફેંસે ઐશ્વર્યા રાય બચ્ચન પ્રૅગ્નન્ટ હોવાની અટકળો કરી રહ્યા છે. જૂનિયર બચ્ચનના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો  છે કે તેઓ પરીથી એક વાર ગૂડ ન્યૂઝ આપશે. અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું, ‘મિત્રો! તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે. જોતા રહો.’ તેના આ ટ્વિટ બાદ તમામે કમેન્ટમાં ઐશ્વર્યા  પ્રૅગ્નન્ટ હોવાની અટકળો લગાવવા લાગ્યા છે. શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ થોડા દિવસો પહેલા જ અભિષેકે ચિત્રાંગદા સિંહ સાથે તેની આગામી ફિલ્મ ‘બૉબ બિસ્વાસ’ની જાહેર કરી હતી. આ પહેલા અભિષેક બચ્ચન તાપસી પન્નૂ સાથે ફિલ્મ ‘મનમર્જિયા’માં જોવા મળ્યો હતો. શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ 2005માં ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના આઈટમ સોંગ ‘કઝરારે’ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે દોસ્તી થઈ હતી. 2007માં ફિલ્મ ‘ગુરૂ’ના સેટ પર એકબીજાની નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા.’ગુરૂ’ની સક્સેસ પાર્ટીમાં અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યુ, ઐશ્વર્યાએ અભિષેક સાથે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા. 16 નવેમ્બર, 2011ના દિવસે ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. EVM પર કમળનું બટન એટલું જોરથી દબાવો કે તેના કરંટથી 8 ફેબ્રુઆરીની સાંજે જ શાહીનબાગ વાળા ઉઠીને જતા રહેઃ અમિત શાહ પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન જેયર બોલસોનારો કોણ છે ? જાણો વિગતે INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે.......
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયોWeather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થયા બાદ રાજ્યમાં ફરીથી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Embed widget