શોધખોળ કરો

અનુપમ ખેરે FTIIના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ, જાણો વિગત

1/4
અનુપમ ખેરે રાજીનામું આપતો લખેલો લેટર.
અનુપમ ખેરે રાજીનામું આપતો લખેલો લેટર.
2/4
આ પહેલા ગજેન્દ્ર ચૌહાણના કાર્યકાળમાં એફટીઆઈઆઈ ઘણું વિવાદમાં રહ્યું હતું. જેના કારણે સરકારે અનુપમ ખેરની પસંદગી કરી હતી. 2015માં ગજેન્દ્રની નિમણૂકને લઈ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. તે સમયે પણ બીજેપી સરકારે તેમને હટાવવાની ના પાડી દીધી હતી.
આ પહેલા ગજેન્દ્ર ચૌહાણના કાર્યકાળમાં એફટીઆઈઆઈ ઘણું વિવાદમાં રહ્યું હતું. જેના કારણે સરકારે અનુપમ ખેરની પસંદગી કરી હતી. 2015માં ગજેન્દ્રની નિમણૂકને લઈ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. તે સમયે પણ બીજેપી સરકારે તેમને હટાવવાની ના પાડી દીધી હતી.
3/4
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થા (FTII)ના ચેરમેન પદેથી દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે રાજીનામું આપી દીધું છે. ઈન્ટરનેશનલ ટીવી શોમાં વ્યસ્તતાના કારણે અનુપમ ખેરે એફટીટીઆઈનું ચેરમેન પદ છોડ્યું હોવાનું સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે. 2017માં અનુપમ ખેરની ચેરમન પદે વરણી થઈ હતી.
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થા (FTII)ના ચેરમેન પદેથી દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે રાજીનામું આપી દીધું છે. ઈન્ટરનેશનલ ટીવી શોમાં વ્યસ્તતાના કારણે અનુપમ ખેરે એફટીટીઆઈનું ચેરમેન પદ છોડ્યું હોવાનું સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે. 2017માં અનુપમ ખેરની ચેરમન પદે વરણી થઈ હતી.
4/4
અભિનેતા અનુપમ ખેરે થોડા દિવસો પહેલા જ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત છે. જેમાં તેમણે મનમોહન સિંહનું પાત્ર નિભાવ્યું છે.
અભિનેતા અનુપમ ખેરે થોડા દિવસો પહેલા જ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત છે. જેમાં તેમણે મનમોહન સિંહનું પાત્ર નિભાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
Embed widget