શોધખોળ કરો
અનુપમ ખેરે FTIIના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ, જાણો વિગત
1/4

અનુપમ ખેરે રાજીનામું આપતો લખેલો લેટર.
2/4

આ પહેલા ગજેન્દ્ર ચૌહાણના કાર્યકાળમાં એફટીઆઈઆઈ ઘણું વિવાદમાં રહ્યું હતું. જેના કારણે સરકારે અનુપમ ખેરની પસંદગી કરી હતી. 2015માં ગજેન્દ્રની નિમણૂકને લઈ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. તે સમયે પણ બીજેપી સરકારે તેમને હટાવવાની ના પાડી દીધી હતી.
Published at : 31 Oct 2018 02:43 PM (IST)
View More





















