શોધખોળ કરો

Laal Singh Chaddhaમાં જોવા મળશે શાહરુખનો જલવો, આમિરે શાહરુખને આ રીતે રોલ કરવા મનાવ્યો હતો

બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) હાલ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું (Laal SIngh Chaddha) પ્રમોશન કરી રહ્યો છે.

Shah Rukh Khan Cameo: બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) હાલ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું (Laal SIngh Chaddha) પ્રમોશન કરી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગષ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન (Shah Rukh Khan) પણ જોવા મળશે. આમિર ખાને ખુદ આ વાતની પુષ્ટી કરી છે કે, ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો રોલ હશે. શાહરુખ ખાનનું ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં હોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. લાંબા સમય બાદ આ એક્ટર એક સાથે જોવા મળવાના છે. આ દરમિયાન આમિર ખાને એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તેણે કઈ રીતે શાહરુખને આ રોલ કરવા માટે મનાવ્યો હતો.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિરની 18 થી 50 વર્ષ સુધીની ઉંમરની સફર બતાવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ જોવા મળશે. આમિરે એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાનના કેમિયો અંગે ખુલાસો કર્યો હતો. 

આ રીતે શાહરુખને મનાવ્યો હતોઃ

આમિર ખાને એલેક્સેજેન્ડર સાથેના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેણે શાહરુખને કેમિયો માટે કઈ રીતે હા બોલાવી હતી. આમિરે કહ્યું કે, "શાહરુખ દોસ્ત છે અને મેં તેને કહ્યું કે, મને એવો એક્ટર જોઈએ છે જે અમેરિકામાં એલ્વિસ પ્રેસલીએ પ્રજેન્ટ કર્યો હતો અને એવી રીતે કરી શકે. મને ઈન્ડિયાના સૌથી મોટા આઈકોનિક સ્ટારની જરુર હતી. એ માટે હું તમારી પાસે આવ્યું છે. શાહરુખ સ્વીટ છે અને તેણે મને આ રોલ માટે હા પાડી દીધી હતી."

આ પણ વાંચોઃ

'એક ફોટોમાં દુનિયાની અડધી GDP', રવિ શાસ્ત્રીએ મુકેશ અંબાણી અને સુંદર પિચઈ સાથે મુલાકાત કરી

Bihar Political Crisis: ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે આપ્યું પહેલું નિવેદન, બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Update:  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
Election 2024 Update: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Embed widget