શોધખોળ કરો

કોરોનાથી ડરીને આ એક્ટરે છોડી દીધુ મુંબઇ શહેર, માતા પિતાને લઇને આ એકાંત જગ્યાએ ગયો રહેવા

ટીવી એક્ટર કરણ ટેકર પોતાના માતા-પિતાની સાથે રહેવા માટે લોનાવાલામાં અસ્થાયી રીતે રહેવા માટે ચાલ્યો ગયો છે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કેસો સતત વધી રહ્યાં છે, અને સામાન્ય માણસથી લઇને હવે ખાસ માણસો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આ બિમારીથી ડરીને હવે ટીવી એક્ટર કરણ ટેકર પોતાના માતા-પિતાની સાથે રહેવા માટે લોનાવાલામાં અસ્થાયી રીતે રહેવા માટે ચાલ્યો ગયો છે. કરણ ટેકરે કહ્યું કે, અમે એમ્બી વેલીમાં રહીએ છીએ, શહેરથી બહાર જવા પાછળનુ કારણ એ હતુ કે મુંબઇમાં બહુજ કોસો વધી રહ્યાં છે. મારી બિલ્ડિંગમાં પણ થોડાક કોરોનાના કેસો આવ્યા છે, અને મારા માતાપિતા વૃદ્ધ થઇ રહ્યાં છે. હું સતત તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતામાં રહુ છુ. કોરોનાથી ડરીને આ એક્ટરે છોડી દીધુ મુંબઇ શહેર, માતા પિતાને લઇને આ એકાંત જગ્યાએ ગયો રહેવા તેને આગળ કહ્યું- સૌભાગ્યથી અમારામાંથી કોઇએ પણ હજુ સુધી તેનો સામનો નથી કર્યો. પણ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે વિચાર્યુ કે આ એક સારો વિચાર છે, અમે સુરક્ષિત રહેવા માટે શહેરથી દુર ચાલ્યા જઇએ.
જોકે, કરણ ટેકરને લાગે છે કે તે હાલ જ્યાં રહી રહ્યાં છે ત્યાં ચિકિત્સા સુવિધાઓની કમી છે. કરણે કહ્યું- શહેરથી બહાર જવાનુ નુકશાન એ થયુ કે અહીં ચિકિત્સા સુવિધાઓની કમી છે. પણ હું મારા માતાપિતાની સાથે છું, અને સૌભાગ્યથી લોનાવાલા અને એમ્બી વેલીમાં ચિકિત્સા સુવિધાઓ છે. કદાચ, મુંબઇની જેમ સારુ ના હોય પણ અમે બધા સ્વસ્થ છીએ, અને સૌથી ખરાબ સ્થિતિમાં પણ. ભગવાન ના કરે. અમે બધા મુંબઇની હૉસ્પીટલમાં પાછા જઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget