શોધખોળ કરો

આ અભિનેતાએ 200 બેકગ્રાઉન્ડ ડાન્સરોના ખાતામાં ટ્રાન્સફર કર્યા પૈસા, ડાન્સરોએ વીડિયો બનાવીને માગી હતી મદદ

આ મહામારીના સમયે કેટલાય બેકગ્રાઉન્ડ ડાન્સરોને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરોએ એક વીડિયો બનાવ્યો, જેમાં નિર્માતાઓ અને કલાકારોને પાસે મદદ કરવાની માંગ કરી હતી

મુંબઇઃ લૉકડાઉન દરમિયાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પુરેપુરી બંધ પડી ગઇ છે, અને આ મહામારીના કારણે લોકોને પોતાનુ ઘર ચલાવવુ પણ મુશ્કેલ બની ગયુ છે. લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર વરુણ ધવન કેટલાય બેકગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ કરવા માટે આગળ આવ્યો છે. આ મહામારીના સમયે કેટલાય બેકગ્રાઉન્ડ ડાન્સરોને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરોએ એક વીડિયો બનાવ્યો, જેમાં નિર્માતાઓ અને કલાકારોને પાસે મદદ કરવાની માંગ કરી હતી. આ વીડિયોને જોયા બાદ અભિેનેતા વરુણ ધવને 200થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા અને તેમની મદદ કરી, સાથે સાથે ફિલ્મ મેકર ડેવિડ ધવને પણ ડાન્સરોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
રાજે જણાવ્યુ કે વરુણે જરૂરિયાતમંદોની મદદ કરી, આમાંથી કેટલાક સાતે તેને પોતાની 3 ડાન્સ બેઝ્ડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ડાન્સરોની મદદ કરવાનો વાયદો કર્યો હતો. એવા કેટલાય ડાન્સરો છે જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતા. કેટલાક ભાડા માટે તો કેટલાક માબાપની દવાઓ માટેની વ્યવસ્થા કરવા પૈસા માટે ઝઝૂમી રહ્યાં હતા. ભલે હાલ શૂટિંગ શરૂ થઇ ગયુ હોય પણ ડાન્સરોને હજુ પણ લાંબા સમય સુધી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. આ અભિનેતાએ 200 બેકગ્રાઉન્ડ ડાન્સરોના ખાતામાં ટ્રાન્સફર કર્યા પૈસા, ડાન્સરોએ વીડિયો બનાવીને માગી હતી મદદ વરુણ ધવનના ફેન લાખોમાં છે, તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. વરુણે સોશ્યલ મીડિયા પર ફેન્સને તેમને સમર્થન અને વિશ્વાસ માટે ધન્યવાદ આપ્યો હતો. વરુણ ધવનને છેલ્લીવાર રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોયા હતો. હવે તેની આગામી ફિલ્મ કુલી નંબર 1 છે. આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે દેખાશે. આ ફિલ્મને પિતા ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Harshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડુંSurat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget