![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પહેલી જ મુલાકાતમાં આ એક્ટ્રેસનું મન ડોલ્યુ હતુ, જગ્યા ના મળી તો વેનિટી વેનમાં જ માણ્યુ શરીર સુખ ને..............
અભિનેત્રી કાશ્મીરા શાહ (Kashmera Shah) બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાની એક છે, તે પોતાની બૉલ્ડનેસથી દરેકને ચોંકાવી છે. તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે હંમેશા
![પહેલી જ મુલાકાતમાં આ એક્ટ્રેસનું મન ડોલ્યુ હતુ, જગ્યા ના મળી તો વેનિટી વેનમાં જ માણ્યુ શરીર સુખ ને.............. actress kashmera shah opens up on relationship and love with krushna abhishek પહેલી જ મુલાકાતમાં આ એક્ટ્રેસનું મન ડોલ્યુ હતુ, જગ્યા ના મળી તો વેનિટી વેનમાં જ માણ્યુ શરીર સુખ ને..............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/8d372f7503fd93aa1f3b0f3498d4d811_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ હસીનાઓના અફેરની વાત તો કોઇનાથી છુપાયેલી રહેતી નથી, ક્યારેય એક્ટ્રેસ જાતે જ ખુલાસો કરી દે છે, તો ક્યારેય વાત સામે આવી જાય છે. આવી જ એક રિલેશનશીપની વાત સામે આવી છે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કાશ્મીરા શાહની. કાશ્મીરાએ પોતાના રિલેશન વિશે ખુલીને વાત કરતા કહ્યું કે, મને જગ્યા ના મળી તો મે વેનિટી વેનમાં જ શારીરિક સંબંધો બાંધી લીધા હતા.
અભિનેત્રી કાશ્મીરા શાહ (Kashmera Shah) બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાની એક છે, તે પોતાની બૉલ્ડનેસથી દરેકને ચોંકાવી છે. તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે હંમેશા કનેક્ટ રહે છે, પરંતુ ખાસ વાત છે કે હાલમાં કાશ્મીરા શાહ ફિલ્મોથી દુર છે. કાશ્મીરા શાહે નાના પડદા પર ખુબ નામ કમાયુ છે અને તેને શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'યેસ બૉસ'માં પણ કામ કર્યુ હતુ.
કાશ્મીરા શાહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના રિલેશન વિશે વાત કરી, તેને કહ્યું તેને પહેલી મુલાકાત ગોવિંદાના ભાણા કૃષ્ણા અભિષેક સાથે મુલાકાત થઇ હતી. ત્યારે બન્નેએ વન નાઇટ સ્ટેન્ડ કર્યુ હતુ, કાશ્મીરાએ કહ્યું તેની પાસે જગ્યા ન હતી તો તેમને વેનિટી વેનમાં જ સેક્સ, શરીર સુખ માણી લીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ કાશ્મીરા શાહ બે લગ્ન કર્યા છે. પહેલા તેને વર્ષ 2002 હૉલીવુડ પ્રૉડ્યૂસર બ્રેડ લિસરમેન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લાંબા ના ચાલ્યા, અને છ વર્ષમાં જ બન્ને અલગ થઇ ગયા હતા. બાદમાં વર્ષ 2013માં તેને કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો-
IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?
રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો
સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી
માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ
Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર
Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)