શોધખોળ કરો

સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી

આ ભરતી અભિયાન હેઠળ પ્રોફેશનલ્સ, મેનેજર્સ, સિનિયર મેનેજર વગેરેની જગ્યાઓ પર નિમણૂકો આપવામાં આવશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ 46 જગ્યાઓ પર ભરતી કરશે.

HPCL રાજસ્થાન રિફાઈનરી લિમિટેડ (HRRL) એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વતી વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 24 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે, જે 15 માર્ચ 2022 સુધી ચાલશે.

આ ભરતી અભિયાન હેઠળ પ્રોફેશનલ્સ, મેનેજર્સ, સિનિયર મેનેજર વગેરેની જગ્યાઓ પર નિમણૂકો આપવામાં આવશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ 46 જગ્યાઓ પર ભરતી કરશે. 42 વર્ષની વય સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે. E-5 પોસ્ટ માટે 12 વર્ષનો અનુભવ જરૂરી છે. બીજી તરફ, E-6 કેટેગરીની પોસ્ટ માટે 15 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ચાર વર્ષ BE/BTech, અનુસ્નાતક, એન્જિનિયરિંગ ડિગ્રી અથવા MCA, MCS, MSc CS, MBA અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી MMS ડિગ્રી હોવી આવશ્યક છે.

રસ ધરાવતા ઉમેદવારો HRRL ની સત્તાવાર વેબસાઇટ www.hrrl.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં E-5 ગ્રેડની 32 જગ્યાઓ અને E-6 ગ્રેડની 14 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. સૂચના અનુસાર, હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડમાં E-5 ગ્રેડની જગ્યાઓ માટે, 80,000 રૂપિયાથી 2,20,000 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે. જો E-6 ગ્રેડની પોસ્ટ માટે પસંદ કરવામાં આવે તો, પગાર રૂ. 90,000 થી રૂ. 2,40,000 પ્રતિ મહિને હશે.

આ પણ વાંચોઃ 

રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો

બેંકિંગ સેક્ટરમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર, આ બેંકમાં ખાલી જગ્યાઓ બહાર પડી છે

Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયામાં ચીફ અને જનરલ મેનેજરની જગ્યાઓ માટે ભરતી, પસંદગી ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે

જો તમે આસિસ્ટન્ટ મેનેજર બનવા માંગો છો તો જલ્દી કરો અરજી, દેશની અગ્રણી બેંક કરવા જઈ રહી છે ભરતી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : AAPના વળતા પાણી ? । abp AsmitaHun To Bolish : એપ્રિલમાં અગનવર્ષા । abp AsmitaGujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 પર થયો રુપિયાનો વરસાદ, આ ઓટીટી કંપનીએ કરોડો રુપિયા આપીને ખરીદ્યા રાઈટ્સ
Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 પર થયો રુપિયાનો વરસાદ, આ ઓટીટી કંપનીએ કરોડો રુપિયા આપીને ખરીદ્યા રાઈટ્સ
Embed widget