શોધખોળ કરો

સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર કઇ મોટી હૉસ્પીટલે ઉઠાવ્યા સવાલો, ને કયા એન્ગલથી તપાસ કરવાનુ કહ્યું, જાણો વિગતે

ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મોટો ખુલાસો થયો છે. રાજધાની દિલ્હીમાં સ્થિત (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) AIIMS -એઇમ્સે સવાલો સવાલો ઉઠાવ્યા છે. AIIMSએ ફૉરેન્સિક તપાસ ટીમના હેડ ડૉક્ટર સુધીન ગુપ્તાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત પૉસ્ટમોર્ટમમાં ઘણીબધી વસ્તુઓ અધુરી છે. હવે હત્યાના એન્ગલથી તપાસ થવી જોઇએ. સુશાંત મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ મુંબઇની કપૂર હૉસ્પીટલમાં થયુ હતુ. ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો. આ પહેલા ડૉ.સુધીર ગુપ્તાએ થોડાક અઠવાડિયા પહેલા કહ્યું હતુ કે હત્યા હોવાની ઉપરાંત તમામ સંભવિત એન્ગલથી તપાસ કરીશું. અમારી ટીમ સુશાંતના શરીર પર ઇજાની પેટર્નનુ વિશ્લેષણ કરશે, અને પરિસ્થિતિ જન્ય સાક્ષ્યોની સાથે તેને મેચ કરશે.સાથે જ એન્ટી ડિપ્રેસેન્ટ રાજપૂતને આપવામાં આવ્યા હતા, તેનુ પણ વિશ્લેષણ એઇમ્સની લેબમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહના મોત બાદ આ કેસને મુંબઇ પોલીસ તપાસી રહી હતી, હવે સુપ્રીમ કોર્ટના આદેશ આ બાદ આ કેસને કેન્દ્રની સીબીઆઇ ટીમ હેન્ડલ કરી રહી છે, સીબીઆઇ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં છે અને સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર કઇ મોટી હૉસ્પીટલે ઉઠાવ્યા સવાલો, ને કયા એન્ગલથી તપાસ કરવાનુ કહ્યું, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget