શોધખોળ કરો

સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર કઇ મોટી હૉસ્પીટલે ઉઠાવ્યા સવાલો, ને કયા એન્ગલથી તપાસ કરવાનુ કહ્યું, જાણો વિગતે

ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મોટો ખુલાસો થયો છે. રાજધાની દિલ્હીમાં સ્થિત (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) AIIMS -એઇમ્સે સવાલો સવાલો ઉઠાવ્યા છે. AIIMSએ ફૉરેન્સિક તપાસ ટીમના હેડ ડૉક્ટર સુધીન ગુપ્તાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત પૉસ્ટમોર્ટમમાં ઘણીબધી વસ્તુઓ અધુરી છે. હવે હત્યાના એન્ગલથી તપાસ થવી જોઇએ. સુશાંત મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ મુંબઇની કપૂર હૉસ્પીટલમાં થયુ હતુ. ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, અમને મેડિકલ ડેથ ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી જાણકારી જોઇએ, જે અમે મુંબઇની લૉકલ ટીમ દ્વારા કપૂર હૉસ્પીટલ પાસે માંગી છે. સીબીઆઇએ એઇમ્સ પાસે સુશાંતની પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી રિપોર્ટની તપાસ કરતા તેના પર તેમનો મત માંગ્યો હતો. આ પહેલા ડૉ.સુધીર ગુપ્તાએ થોડાક અઠવાડિયા પહેલા કહ્યું હતુ કે હત્યા હોવાની ઉપરાંત તમામ સંભવિત એન્ગલથી તપાસ કરીશું. અમારી ટીમ સુશાંતના શરીર પર ઇજાની પેટર્નનુ વિશ્લેષણ કરશે, અને પરિસ્થિતિ જન્ય સાક્ષ્યોની સાથે તેને મેચ કરશે.સાથે જ એન્ટી ડિપ્રેસેન્ટ રાજપૂતને આપવામાં આવ્યા હતા, તેનુ પણ વિશ્લેષણ એઇમ્સની લેબમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહના મોત બાદ આ કેસને મુંબઇ પોલીસ તપાસી રહી હતી, હવે સુપ્રીમ કોર્ટના આદેશ આ બાદ આ કેસને કેન્દ્રની સીબીઆઇ ટીમ હેન્ડલ કરી રહી છે, સીબીઆઇ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં છે અને સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર કઇ મોટી હૉસ્પીટલે ઉઠાવ્યા સવાલો, ને કયા એન્ગલથી તપાસ કરવાનુ કહ્યું, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget