શોધખોળ કરો

Akshay Kumar: કેનેડાની નાગરિકતા છોડીને અક્ષય કુમાર બનશે 'ભારતીય', કહ્યું- મારું ભારત જ મારા માટે સર્વસ્વ..

અક્ષયને તેની નાગરિકતા અંગે વારંવાર નિશાન બનાવવામાં આવે છે ત્યારે અક્ષય કુમાર કહ્યું કે તેના માટે ભારત જ સર્વસ્વ છે અને તેણે પાસપોર્ટમાં ફેરફાર માટે અરજી કરી દીધી છે.

Akshay Kumar: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની કેનેડિયન નાગરિકતા માટે અવારનવાર ચર્ચામાં આવે છે. હવે ફરી એકવાર અક્ષયે આના પર મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેણે ફરીથી ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. અગાઉ તેઓએ 2019માં તેનો પ્રયાસ કર્યો હતો
 
કેનેડાની નાગરિકતા છોડીને અક્ષય કુમાર બનશે 'ભારતીય'
 
કેનેડાની નાગરિકતાના કારણે ઘણીવાર ટીકાઓનો સામનો કરી રહેલો બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ફરી એકવાર આ જ મુદ્દામાં જોડાયો છે. અક્ષયને તેની નાગરિકતા અંગે વારંવાર નિશાન બનાવવામાં આવે છે, સાથે જ તે ભારત દેશનો નાગરિક હોવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવે છે. હવે અક્ષય કુમાર કહે છે કે તેના માટે ભારત જ સર્વસ્વ છે અને તેણે પાસપોર્ટમાં ફેરફાર માટે અરજી કરી દીધી છે. અક્ષયે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે લોકો તેની કેનેડિયન નાગરિકતાનું કારણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે તેને ખરાબ લાગે છે.

અક્ષય કુમારે કહ્યું છે કે 'ભારત જ મારા માટે સર્વસ્વ છે... મેં જે કંઈ કમાયું છે, જે કંઈ મેળવ્યું છે, તે અહીંથી મેળવ્યું છે. અને હું ભાગ્યશાળી છું કે મને પાછા ફરવાની તક મળી. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વગર કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે….

ફિલ્મો ન મળવાના કારણે અક્ષય દેશ છોડવા જઈ રહ્યો હતો

'હેરા ફેરી', 'નમસ્તે લંડન', 'ટોઇલેટ: એક પ્રેમ કથા' અને 'પેડમેન' જેવી ફિલ્મો માટે જાણીતા અક્ષયે તેની કારકિર્દીના તબક્કા વિશે પણ વાત કરી જ્યારે તેણે 15થી વધુ ફ્લોપ ફિલ્મ આપી હતી. આ 1990ના દાયકામાં હતું. તેણે કહ્યું કે તેની ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ પરફોર્મન્સે તેને કેનેડાની નાગરિકતા માટે અરજી કરવા માટે પ્રેરિત કર્યો હતો.

અક્ષય એક મિત્ર પાસે કેનેડા ગયો હતો

અક્ષયે કહ્યું, 'મેં વિચાર્યું કે ભાઈ, મારી ફિલ્મો નથી ચાલી રહી અને મારે કામ કરવું પડશે. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે કહ્યું, 'અહીં આવો'. મેં અરજી કરી અને હું નીકળી ગયો.

અક્ષયની નાગરિકતા ચર્ચાનો વિષય

તેણે કહ્યું કે, 'મારી માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને તે નસીબની વાત છે કે બંને સુપરહિટ થઈ. મારા મિત્રે કહ્યું, 'પાછા જાઓ, ફરીથી કામ શરૂ કરો'. મને થોડી વધુ ફિલ્મો મળી અને વધુ કામ મળતું રહ્યું. હું ભૂલી ગયો કે મારી પાસે પાસપોર્ટ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ પરંતુ હવે હા, મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે.

ભારત માત્ર એક જ નાગરિકતા આપે છે

જણાવી દઈએ કે અક્ષય કુમારે આ પહેલા વર્ષ 2019માં ભારતના પાસપોર્ટ માટે અરજી કરી હતી. આ સાથે એ પણ જણાવી દઈએ કે ભારતની નાગરિકતા બેવડી નથી, પરંતુ કોઈપણ નાગરિકને ભારતના નાગરિક હોવા પર જ એક જ નાગરિકતા મળે છે અને અક્ષય કુમારને હજુ સુધી ભારતની નાગરિકતા મળી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget