શોધખોળ કરો

Arjun Kapoor : માતાની ડેથ એનિવર્સરી પર અર્જુન કપૂરની આ પોસ્ટ ભલભલાને રડાવી દેશે

ફિલ્મ નિર્માતા બોની કપૂરની પહેલી પત્ની અને અર્જુન કપૂરની માતા મોના શૌરી કપૂરે આ દિવસે એટલે કે 25 માર્ચ, 2012ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Arjun Kapoor Mother Mona Shourie Kapoor: જો બોલિવૂડના ફેમસ એક્ટર વિશે વાત કરીએ તો અર્જુન કપૂરનું નામ ચોક્કસપણે તેમાં સામેલ છે. અર્જુન કપૂર પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહેલા અર્જુનની તાજેતરની પોસ્ટ સામે આવી છે, જેમાં તે તેની માતા મૌની શૌરી કપૂરને તેની પુણ્યતિથિ નિમિત્તે યાદ કરતો જોવા મળે છે.

અર્જુન કપૂરે પોતાની માતા માટે લખી આ ઈમોશનલ પોસ્ટ

ફિલ્મ નિર્માતા બોની કપૂરની પહેલી પત્ની અને અર્જુન કપૂરની માતા મોના શૌરી કપૂરે આ દિવસે એટલે કે 25 માર્ચ, 2012ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે પોતાની માતાની પુણ્યતિથિ પર અર્જુન કપૂરે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અર્જુન અને તેની માતા મોના શૌરી સાથે જોવા મળે છે. ફોટોના કેપ્શનમાં અર્જુને લખ્યું છે કે- 'કોઈ શું બોલી રહ્યું છે કે શું અનુભવી રહ્યું છે તેની મને ક્યારેય પરવા નથી. કારણ કે હું હંમેશા તને મારી આગળ રાખું છું. મને અહેસાસ કરાવવા માટે કે હું કોણ અને શું હતો. 11 વર્ષથી વધુ સમય વીતી ગયો છે તમે ઢાલ બન્યા છો જેણે મને બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો હતો. પરંતુ હું હજી પણ ઈચ્છું છું કે તમે અહીં હોત કારણ કે હું આજે આ ક્રૂર દુનિયામાં મને મળેલી બધી નફરતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ હું ખરેખર તમારા પ્રેમને ચૂકી ગયો છું.'



અર્જુનના આ શબ્દો તમારી આંખો ભરી દેશે

પોતાની વાતને આગળ વધારતા અર્જુન કપૂરે લખ્યું કે- 'જેને મને મારા ચહેરા પર સ્મિત સાથે દરેક વસ્તુનો સામનો કરવા માટે પ્રેરણા મળી અને મને એક વધુ સારી વ્યક્તિ, એક વ્યક્તિ, એક શાંત વ્યક્તિ બનાવ્યો, કદાચ વધુ જીવંત આત્મા. હું હજી પણ તારા વિના ખોવાયેલા બાળક જેવો છું, હું તને દરેક જગ્યાએ શોધું છું કારણ કે હું આ ચિત્રની જેમ ખોવાઈ ગયો છું. પરંતુ હું માનું છું કે તમે આ ચિત્રની જેમ હસતા છો અને કોઈક રીતે મારી સંભાળ લઈ રહ્યા છો. આપણે કોઈ દિવસ જલ્દી મળીશું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)



Arjun Kapoor Birthday: એકસમયે સલમાનનો હાથ પકડીને આગળ વધ્યો હતો અર્જૂન, પરંતુ ઇશ્કબાજીએ બનાવી દીધા એકબાજાને દુશ્મન......

બૉલીવુડ સ્ટાર અર્જૂન કપૂર આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે, તેનો જન્મ 26 જૂન, 1985 ના દિવસે મુંબઇમાં થયો હતો, તે ફિલ્મ પ્રૉડ્યૂસર બૉની કપૂર (Boney Kapoor)ના દીકરો અને એક્ટર અનિલ કપૂરનો (Anil Kapoor) ભત્રીજો છે. 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ અર્જૂન કપૂર પોતાની પ્રૉફેશનલ લાઇફથી વધુ પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે.

અર્જૂન કપૂર છેલ્લા કેટલાય સમયથી પોતાની ઉંમરમાં મોટી એક્ટ્રેસ મલાઇકા અરોડા સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સમયે અર્જૂન કપૂર સલમાન ખાનનો હાથ પકડીને જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગ વધવાનુ શીખ્યો હતો, પરંતુ મલાઇક સાથેની ઇશ્કબાજીએ સલમાન અને અર્જૂન કપૂરને એકબીજાને દુશ્મન બનાવી દીધા છે. ખાસ વાત છે કે, અર્જૂન કપૂર સૌથી પહેલા ફિલ્મમાં ડેબ્યૂ માટે ગ્રૃમ કર્યુ હતુ.

ફિલ્મ ઇશ્કજાદેથી બૉલીવુડમાં પગ મુકતા પહેલા અર્જૂન કપૂરે એક્ટિંગમાં ડેબ્યૂ કરતા પહેલા એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ હિટ સાબિત થઇ હતી. તે પછી તેને બીજી કેટલીય હિટ ફિલ્મો આપી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.