શોધખોળ કરો

Munawar Faruqui Case: ફરી મુશ્કેલીમાં મુકાયો મુનવ્વર ફારુકી, જાણો ક્યા મામલે એજન્સી કરશે પૂછપરછ

Munawar Faruqui Case Update:  સ્ટેન્ડઅપ કોમેડિયન બિગ બોસ 17ના વિજેતા મુનવર ફારુકીની ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા ગેરકાયદેસર રીતે હુક્કા પીવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Munawar Faruqui Case Update:  સ્ટેન્ડઅપ કોમેડિયન બિગ બોસ 17ના વિજેતા મુનવર ફારુકીની ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા ગેરકાયદેસર રીતે હુક્કા પીવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આનાથી તેની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. મળતી માહિતી મુજબ તેને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

 

પોલીસ મુનાવર ફારુકીને પૂછપરછ માટે ફરીથી બોલાવશે

ગઈકાલે રાત્રે, મુંબઈ પોલીસે આઈપીસી કલમ 285 અને 336 હેઠળ કેસ નોંધ્યો હતો અને મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી, પરંતુ અવેલેબલ  ઓફેંસ હોવાને કારણે મુનવ્વરને સીઆરપીસીની કલમ 41A હેઠળ નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. હવે બહાર આવી રહેલી માહિતી અનુસાર, એસએસ શાખાના અધિકારીઓ ટૂંક સમયમાં મુનાવર ફારુકીને પૂછપરછ માટે બોલાવશે અને વધુ તપાસ કરવામાં આવશે.

મુનવ્વર ફારુકી સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી હોટેલ સેવેલનમાં ગઈકાલે મોડી રાત્રે મુનવ્વર અને તેના ઘણા મિત્રો હુક્કા પી રહ્યા હતા. તે જ સમયે, એસએસ શાખાના અધિકારીઓએ હોટલમાં રેઇડ મારી અને મુનવ્વર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી હતી. મુક્ત થયા બાદ મુનવ્વરે હાલમાં રાહતનો શ્વાસ લીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું, "તેરે પ્યાર પ્યાર પ્યાર..."

પોલીસ મુનવ્વર ફારુકીને પૂછપરછ માટે ફરીથી બોલાવશે

ગઈકાલે રાત્રે, મુંબઈ પોલીસે આઈપીસી કલમ 285 અને 336 હેઠળ કેસ નોંધ્યો હતો અને મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી, પરંતુ અવેલેબલ  ઓફેંસ હોવાને કારણે મુનવ્વરને સીઆરપીસીની કલમ 41A હેઠળ નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. હવે બહાર આવી રહેલી માહિતી અનુસાર, એસએસ શાખાના અધિકારીઓ ટૂંક સમયમાં મુનાવર ફારુકીને પૂછપરછ માટે બોલાવશે અને વધુ તપાસ કરવામાં આવશે. જો કે, આ પહેલા પણ મુનવ્વર કોઈને કોઈ વાતે હેડલાઈનમાં રહ્યો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget