શોધખોળ કરો

Cannes 2023: ઐશ્વર્યા રાય દીકરી સાથે કાન્સ જવા રવાના, આરાધ્યાના જેકેટે ખેંચ્યું સૌનું ધ્યાન

Cannes 2023: ઐશ્વર્યા રાય કાન્સ 2023 માટે ફ્રાન્સ જવા રવાના. આ વર્ષે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ 16 મેથી 27 મે સુધી ચાલશે. જણાવી દઈએ કે ઐશ્વર્યા 2002થી કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કરી રહી છે.

Aishwarya Depart for Cannes 2023: આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ 2023 માટે તમામ સેલેબ્સ ફ્રાન્સ જવા રવાના થઈ રહ્યા છે.  ત્યારે હવે ઐશ્વર્યા રાય પણ કાન્સ 2023 માટે ફ્રાન્સ જવા રવાના થઈ ગઈ છે. તે પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે સેલ્ફી લેવા માટે ચાહકોની ભીડ તેની આસપાસ એકઠી થઈ ગઈ હતી. ઐશ્વર્યાએ ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરી અને ફેસ્ટિવલ માટે રવાના થઈ હતી.

 
 
 
 
 
Instagram પર આ પોસ્ટ જુઓ
 
 
 
 
 
 
 
 
 
 
 

Viral Bhayani (@viralbhayani) દ્વારા શેર કરેલ એક પોસ્ટ

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે યોજાવાનો છે. આ અવસર પર જ્યાં ઘણા સેલેબ્સ રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ ફેલાવશે ત્યાં કેટલાક નવા સ્ટાર્સ પણ ડેબ્યુ કરશે. સારા અલી ખાન અને ઈશા ગુપ્તા જેવા ઘણા નામ આ લિસ્ટમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ 16 મેથી શરૂ થયો છે, જે 27 મે સુધી ચાલશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઘણી ફિલ્મો પણ દર્શાવવામાં આવશે.

2002થી કાન્સમાં રેડ કાર્પેટ પર ઐશ્વર્યા

ઐશ્વર્યા જે થોડા દિવસો પહેલા તેની ફિલ્મ પોનીયિન સેલવાન 2 માટે હેડલાઇન્સમાં હતી.  તે એરપોર્ટ પર ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક ઓવર કોટ અને સફેદ પ્રિન્ટવાળા સ્નીકર્સ પહેર્યા હતા. તેની પાસે કાળી બેગ પણ હતી. બીજી તરફ આરાધ્યા ગુલાબી ટોપ પર ડેનિમ જેકેટ અને બ્લુ ટ્રાઉઝરમાં જોવા મળી હતી.

આરાધ્યાના જેકેટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેના જેકેટ પર 'A' લખેલું હતું. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા 2002થી કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કરી રહી છે. ખાસ વાત એ છે કે તે વર્ષોથી સબ્યસાચી, એલી સાબ, રોબર્ટો કેવલ્લી, માઈકલ સિન્કો જેવા ડિઝાઈનર્સના આઉટફિટ્સ ફોલો કરી રહી છે.

ઐશ્વર્યાની પીએસ 2 એ 300 કરોડથી વધુની કમાણી કરી હતી

ઐશ્વર્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પોનીયિન સેલ્વન 2 વિશે વાત કરીએ તો, તે કલ્કી કૃષ્ણમૂર્તિની 1955ની તમિલ ઉપન્યાસના સ્ક્રીન રૂપાંતરણનો બીજો ભાગ છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે જયમ રવિ, વિક્રમ, કાર્તિ, ત્રિશા કૃષ્ણન અને ઐશ્વર્યા લક્ષ્મી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી અને વિશ્વભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget