શોધખોળ કરો

શૂટિંગ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા એક્ટર, નિર્દેશક સહિત 35 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 

વેબ સીરિઝ ‘યોર ઓનર’ના શૂટિંગ હાલમાં પંજાબના લુધિયાણામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીરિઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રૂના 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ  કરવામાં આવીછે.

મુંબઈ:  કોરોના મહામારી દરમિયાન શૂટિંગ દરમિયાન કોવિડ ગાઈડલાઈન (Covid 19 Guideline) નું ઉલ્લંઘન કરવા બદલ એક્ટર જિમ્મી શેરગિલ ( Jimmy Shergill) અને તેની ટીમના 35 સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


સોની લિવ માટે બનાવવામાં આવી રહેલી વેબ સીરિઝ ‘યોર ઓનર’ના શૂટિંગ હાલમાં પંજાબ (Punjab)ના લુધિયાણામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીરિઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રૂના 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ  કરવામાં આવીછે. વેબ શોના નિર્દેશક ઈ. નિવાસ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે. 


શૂટિંગ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા એક્ટર, નિર્દેશક સહિત 35 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 
એબીપી ન્યૂઝ અનુસાર, કોવિડ 19ના નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા બાદ પંજાબમાં શૂટિંગ કરવાની પરવાનગી નથી. પરંતુ લુધિયાનાની આર્ય સીનિયર સેકન્ડરી સ્કૂલમાં શૂટિંગ કરી રહેલી ‘યોર ઓનર’ની ટીમે નક્કી કરેલા સમયથી 2 કલાક મોડે સુધી રાત્રે 8 વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. મંગળવારે સાંજે પોલીસે શૂટિંગ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. 

જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના નિર્દેશક ઈ. નિવાસ અને ક્રૂના બે સભ્યોની ધરપકડ કર્યા બાદ જામીન પર છોડી દીધાં હતા.  ઉલ્લેખનીય છે કે,લોકડાઉનના નવા નિયમો અનુસાર પંજાબમાં કોરોના નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન સાંજે 6.00 થી સવારે 5.00 સુધી લાગુ કરવામાં આવ્યું છે.  


નોંધનીય છે કે સોની લિવ પર આવનારો શો ‘યોર ઑનર’ ઈઝરાયલી વેબ શોનો રિમેક છે, જેમાં જિમ્મી શેરગિલ જજની ભૂમિકા ભજવી રહ્યો છે.

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371

કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709

કુલ મોત - 2 લાખ 01 હજાર 709

ભાજપના ક્યા મુખ્યમંત્રીને બરાબરના ખખડાવીને હાઈકોર્ટ જજે કહ્યું, બે હાથ જોડીને કહું છું કે હવે તો લોકડાઉન લગાવો.......

વડાપ્રધાન મોદીના નજીકના કયા સગાનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.