શોધખોળ કરો

જાવેદ અખ્તરે કહ્યું Lockdownમાં મસ્જિદો બંધ કરાવો, જાણો કેમ?

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં કોરોના વાયરસ ફેલાવવાથી હડકંપ મચી ગયો છે. લૉકડાઉન હોવા છતાં જમાતમાં 2000થી વધુ લોકો એકઠા થયા હતા

મુંબઇઃ લૉકડાઉન દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાત દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામેલ થયા હતા. આ લોકોમાં હવે મોટાભાગના કોરોના સંક્રમિત થયા છે. હવે આ મામલે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને દેશમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે ત્યાં સુધી મસ્જિદો બંધ કરાવવાની અપીલ કરી છે. આ મામલે અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદે દારુલ ઉલૂમ દેવબંદને કહ્યું હતું કે, જ્યાં સુધી દેશમા કોરોના વાયરસ છે ત્યાં સુધી બધી મસ્જિદોને બંધ કરવા માટે ફતવો જાહેર કરે. હવે આ મામલે દિગ્ગજ નેતા અને લેખત જાવેદ અખ્તરે પણ મસ્જિદ બંધ કરાવવાની વાતને સમર્થન આપ્યુ છે. જાવેદ અખ્તરે કહ્યું Lockdownમાં મસ્જિદો બંધ કરાવો, જાણો કેમ? જાવેદ અખ્તરે આ મામલે સોશ્યલ મીડિયા પર એક પછી એક ટ્વીટ કરીને રિએક્શન આપ્યા છે. ટ્વીટમાં લખ્યું કે -હા હુ ફતવાની આ માંગનુ સમર્થન કરુ છુ, એટલા માટે નહીં કે મને તેમના માર્ગદર્શનની જરૂર છે, પણ હું જાણવા માગુ છુ કે આ મુદ્દા પર તેમની સ્પષ્ટતા શું છે, ના વધારે ના ઓછી.
નોંધનીય છે કે, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં કોરોના વાયરસ ફેલાવવાથી હડકંપ મચી ગયો છે. લૉકડાઉન હોવા છતાં જમાતમાં 2000થી વધુ લોકો એકઠા થયા હતા. પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ સહિત અન્ય વિરુદ્ધ કેસ પણ નોંધ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget