શોધખોળ કરો

ક્યા બે દિગ્ગજ ડિરેક્ટરે બૉલીવુડ છોડવાની કરી જાહેરાત, જાણો હવે પછી શું કરશે?

છેલ્લા કેટલાક દિવસોથી સુશાંતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને માફિયારાજની ચર્ચાઓને લઇને આ સેલિબ્રિટીઓ કંટાળી ગયા હતા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વધુ બે સેલિબ્રિટીઓએ બૉલીવુડને અલવિદા કહી દીધુ છે. ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા અને હંસલ મહેતાએ બૉલીવુડથી દુર થઇ ગયા છે. આ બન્નેએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુશાંતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને માફિયારાજની ચર્ચાઓને લઇને આ સેલિબ્રિટીઓ કંટાળી ગયા હતા. ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા જે સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યા કરતા હતા. તેમને તાજેતરમાં જ ટ્વીટ કરીને કહ્યુ છે કે, તેમને બૉલીવુડમાંથી રિઝાઇન કરી દીધુ છે. ટ્વીટરમાં લખ્યું- હું બૉલીવુડમાંથી રાજીનામુ આપુ છુ, આનો જે પણ મતલબ થતો હોય. એટલુ જ નહીં અનુભવ સિન્હાએ પોતાના ટ્વીટર હેન્ડલના નામની સાથે 'નૉટ બૉલીવુડ' પણ એડ કરી દીધુ છે. ક્યા બે દિગ્ગજ ડિરેક્ટરે બૉલીવુડ છોડવાની કરી જાહેરાત, જાણો હવે પછી શું કરશે? અનુભવ સિન્હાના આ ટ્વીટ પર રિએક્ટ કરતાં સુધીર મિશ્રાએ ટ્વીટ કરીને પુછ્યુ કે તેમના હિસાબથી બૉલીવુડ શું છે? સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યુ -બૉલીવુડ ક્યાં હૈ? મે તો અહીં સત્યજીત રે, રાજ કપૂર, ગુરદત્ત ઋત્વિક ધટક, બિમલ રૉય, મૃણાલ સેન, ઋષિકેશ મુખર્જી, કે આસિફ, આનંદ, જાવેદ અખ્તર, તપન સિન્હા, ગુલજાર, શેખર કપૂર, કેતન મહેતા, ભારતન અને અરવિંદન વગેરેથી પ્રેરિત સિનેમાનો ભાગ બનવા આવ્યો હતો, હું હંમેશાથી ત્યાં હતો.
આના જવાબમાં અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું- ચલો બૉલીવુડ સે બહાર હિન્દી ફિલ્મે બનાતે હૈ. તેમને લખ્યું- ચલો દો લોગ બૉલીવુડ સે બહાર, અપન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મે રહ કે ફિલ્મે બનાયેંગે, યે લે અપની લકુટી કમ્બરિયા, બહુત હી નાચ નચાયો..... અનુભવ સિન્હાએ જ નહીં તેની સાથે નિર્દેશક હંસલ મહેતાએ પણ બૉલીવુડને છોડવાની જાહેરાત કરી દીધી છે. હંસલ મહેતાએ એક ટ્વીટમાં કહ્યું- છોડ દિયા, યે કભી પહેલે સ્થાન પર થા હી નહીં.
ક્યા બે દિગ્ગજ ડિરેક્ટરે બૉલીવુડ છોડવાની કરી જાહેરાત, જાણો હવે પછી શું કરશે?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
Embed widget