શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઉઠેલા વિવાદ પર અનિલ કપૂરના દીકરાએ તોડ્યું મૌન, શેર કરી પૉસ્ટ

હર્ષવર્ધન કપૂરનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે બૉલીવુડના અન્ય લોકો પર આરોપ લગાવવો મુર્ખતા છે. તેને બૉલીવુડમાં ચાલી રહેલા વિવાદ પર પોતાના વિચારોને શેર કર્યા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝમની ચર્ચા જાગી છે. કેટલાય લોકોએ સુશાંત સિંહની આત્મહત્યા માટે બૉલીવુડની પ્રૉડક્શન કંપનીઓ અને મોટા ફિલ્મમેકર્સને જવાબદારી ગણી રહ્યાં છે. આને લઇને કેટલીય જગ્યાએ કરણ જૌહર, સલમાન ખાન, એકતા કપૂર સહિતની હસ્તીઓ પર કેસ પણ નોંધાઇ ચૂક્યો છે. હવે આ મામલામાં અનિલ કપૂરના મોટો દીકરો અને એક્ટર હર્ષવર્ધન કપૂર પણ કુદી પડ્યો છે. હર્ષવર્ધન કપૂરનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે બૉલીવુડના અન્ય લોકો પર આરોપ લગાવવો મુર્ખતા છે. તેને બૉલીવુડમાં ચાલી રહેલા વિવાદ પર પોતાના વિચારોને શેર કર્યા. તેને ઇન્સ્ટાગ્રામ યૂઝરની એક પૉસ્ટ શેર કરી અને કહ્યું કે જેના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે, તે પણ કઠોળ પગલા ભરી શકે છે.
હર્ષવર્ધન કપૂરે પૉસ્ટ શેર કરતા લખ્યું- દિવગંત લોકો માટે નરમ રૂખ અને જીવીત લોકો માટે નફરત અપનાવવી આસાન છે. જો જીવીત વ્યક્તિ, જે આજે આપણી નફરતના ટાર્ગેટ છે, તો કાલે શું થશે? કાલે આપણે તેના માટે પણ નરમ રૂખ અપનાવીશુ? લોકો પર નફરત ફેલાવી રહ્યાં છે, અને તે લોકોના મોતની ઇચ્છા કરી રહ્યાં છે, જેનો આનાથી કોઇ સંબંધ નથી. શું આપણે આ રીતે આ દુનિયાને સારી બનાવીશુ? સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઉઠેલા વિવાદ પર અનિલ કપૂરના દીકરાએ તોડ્યું મૌન, શેર કરી પૉસ્ટ સુશાંત સિંહ રાજપૂતે 2013માં ફિલ્મ કાઈ પો છેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના કરિયર દરમિયાન તેણે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે જોવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતની આગામી ફિલ્મ દિલ બેચારા પણ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ સિવાય સુશાંતની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી રિયા ચક્રબર્તી સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેતા હતા.

ટોપ સ્ટોરી

ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
Embed widget