શોધખોળ કરો

Jaane Jaan Trailer: 'જવાન' ની રિલીઝ સાથે મોટા પડદા પર લોન્ચ થશે કરીનાની 'જાને જાન'નું ટ્રેલર!  

કરીના કપૂર ખાનની ફિલ્મ 'જાને જાન' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જોવા મળશે.

Jaane Jaan Trailer: કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર 'જાને જાન' 21 સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થવાનું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'ની રિલીઝ સાથે ટ્રેલર મોટા પડદા પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ  કે 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.

કરીના કપૂર ખાનની ફિલ્મ 'જાને જાન' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જોવા મળશે. હાલમાં જ 'જાને જાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કરીના, વિજય અને જયદીપની ઝલક જોવા મળી રહી છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

પિંકવિલામાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કરીના કપૂરની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સાથે એટેચ કરવામાં  આવશે. એટલે કે 'જવાન' જોવા ગયેલા દર્શકો 'જાને જાન'નું ટ્રેલર મોટા પડદા પર જોઈ શકશે. આવી સ્થિતિમાં કરીના કપૂરના ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)


કરીના અને શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન વચ્ચે સારી મિત્રતા છે અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં રા.વન, અશોકા, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો સામેલ છે. 2006 માં કરીના કપૂરે શાહરૂખ ખાનની ફિલ્મ ડોનમાં ખાસ ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ કરીના કપૂર ખાનના જન્મદિવસ પર રિલીઝ થશે

'જાને જાને' એ જાપાની લેખક હિગાશિનો કીગોની 2005ની સૌથી વધુ વેચાતી નવલકથા ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત ફિલ્મ છે. તેનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેના જન્મદિવસે એટલે કે 21 સપ્ટેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે. કરીના કપૂરના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.    

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
Embed widget