શોધખોળ કરો

Sridevi Death Anniversary: જાણો શા માટે શ્રીદેવી દીકરીઓને વોશરૂમમાં નહોતી લગાવવા દેતી કુંડી, એક્ટ્રેસને હંમેશા રહેતો હતો આ ડર

Sridevi Death Anniversary: 24 ફેબ્રુઆરી એટલે કે આજે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની પુણ્યતિથિ છે, આજે અમે તમને શ્રીદેવીની એવી એક ચિંતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તે હંમેશા ચિંતિત રહેતી હતી.

Sridevi was Protective About her Daughters: બોલિવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવી નિઃશંકપણે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેણીએ તેના ગીતો અને ફિલ્મો દ્વારા દર્શકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. શ્રીદેવીએ માત્ર 8 વર્ષની ઉંમરથી પોતાનું જીવન ફિલ્મી દુનિયાને સમર્પિત કરી દીધું હતું. શ્રીદેવીએ 54 વર્ષ સુધી 300 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ રહી. જો શ્રીદેવી તેની ફિલ્મોને લઈને આટલી પ્રોટેક્ટિવ હતી, તો કલ્પના કરો કે તે તેની દીકરીઓ માટે કેટલી પ્રોટેક્ટિવ રહી હશે.

શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમને લોક કરવા નહોતી દેતી 

શ્રીદેવી અને બોની કપૂરને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર નામની બે સુંદર દીકરીઓ છે. 24 ફેબ્રુઆરી એટલે કે આજે શ્રીદેવીની પુણ્યતિથિ છે. પુણ્યતિથિના અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમમાં ક્યારેય કુંડી નથી લગાવવા દીધી. જાણો શું કારણ હતું કે શ્રીદેવી પોતાની દીકરીઓ માટે આટલી ચિંતિત હતી.

માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા ના દીધું: જાહ્નવી 

મીડિયા સાથેની વાતચીતમાં જાહ્નવી કપૂરે તેની માતાની આ આદતની વાત કરી હતી અને કહ્યું કે મારી માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા દીધું ના હતું. તાળું લગાવવું તો દૂરની વાત છે, તેના રૂમના વોશરૂમમાં કોઈ લોક નહોતું. પોતાના ઘર વિશે વાત કરતા જાહવી કપૂરે કહ્યું હતું કે આ ઘર તેની માતાએ સુંદર રીતે શણગાર્યું છે પરંતુ આજ સુધી મારા બાથરૂમને લોક મારવામાં આવ્યું ન હતું કારણ કે માતાને ડર હતો કે હું બાથરૂમમાં જઈને છોકરાઓ સાથે વાત કરીશ. આ કારણે તેણે મને બાથરૂમને લોક મારવા દીધું ન હતું.

જાહ્નવી કપૂરને સતાવી રહી છે માતાની યાદ 

જ્હાવી કપૂરના ડેબ્યૂના થોડા મહિના પહેલા જ શ્રીદેવીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. શ્રીદેવીના નિધન પછી બોની કપૂર બંને દીકરીઓના માતા-પિતા બનીને દરેક સમયે તેમની સાથે ઉભા જોવા મળે છે. માત્ર બોની કપૂર જ નહીં, પરંતુ બોની કપૂરના પહેલા લગ્નના બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર પણ જાહવી અને ખુશીની સામે ઢાલ બનીને ઊભા જોવા મળે છે. આજે બધા શ્રીદેવીને યાદ કરી રહ્યા છે. દર વર્ષે દીકરી જાહ્નવી તેની માતાની યાદમાં આ દિવસને યાદ કરીને આંસુ વહાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
New Rules:  એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
New Rules: એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
New Rules:  એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
New Rules: એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
CBSEએ લાગુ કરી નવી સિસ્ટમ, હવે 10-12ની માર્કશીટમાં નહી રહે કોઈ ભૂલ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
Embed widget