શોધખોળ કરો

Sridevi Death Anniversary: જાણો શા માટે શ્રીદેવી દીકરીઓને વોશરૂમમાં નહોતી લગાવવા દેતી કુંડી, એક્ટ્રેસને હંમેશા રહેતો હતો આ ડર

Sridevi Death Anniversary: 24 ફેબ્રુઆરી એટલે કે આજે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની પુણ્યતિથિ છે, આજે અમે તમને શ્રીદેવીની એવી એક ચિંતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તે હંમેશા ચિંતિત રહેતી હતી.

Sridevi was Protective About her Daughters: બોલિવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવી નિઃશંકપણે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેણીએ તેના ગીતો અને ફિલ્મો દ્વારા દર્શકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. શ્રીદેવીએ માત્ર 8 વર્ષની ઉંમરથી પોતાનું જીવન ફિલ્મી દુનિયાને સમર્પિત કરી દીધું હતું. શ્રીદેવીએ 54 વર્ષ સુધી 300 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ રહી. જો શ્રીદેવી તેની ફિલ્મોને લઈને આટલી પ્રોટેક્ટિવ હતી, તો કલ્પના કરો કે તે તેની દીકરીઓ માટે કેટલી પ્રોટેક્ટિવ રહી હશે.

શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમને લોક કરવા નહોતી દેતી 

શ્રીદેવી અને બોની કપૂરને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર નામની બે સુંદર દીકરીઓ છે. 24 ફેબ્રુઆરી એટલે કે આજે શ્રીદેવીની પુણ્યતિથિ છે. પુણ્યતિથિના અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમમાં ક્યારેય કુંડી નથી લગાવવા દીધી. જાણો શું કારણ હતું કે શ્રીદેવી પોતાની દીકરીઓ માટે આટલી ચિંતિત હતી.

માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા ના દીધું: જાહ્નવી 

મીડિયા સાથેની વાતચીતમાં જાહ્નવી કપૂરે તેની માતાની આ આદતની વાત કરી હતી અને કહ્યું કે મારી માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા દીધું ના હતું. તાળું લગાવવું તો દૂરની વાત છે, તેના રૂમના વોશરૂમમાં કોઈ લોક નહોતું. પોતાના ઘર વિશે વાત કરતા જાહવી કપૂરે કહ્યું હતું કે આ ઘર તેની માતાએ સુંદર રીતે શણગાર્યું છે પરંતુ આજ સુધી મારા બાથરૂમને લોક મારવામાં આવ્યું ન હતું કારણ કે માતાને ડર હતો કે હું બાથરૂમમાં જઈને છોકરાઓ સાથે વાત કરીશ. આ કારણે તેણે મને બાથરૂમને લોક મારવા દીધું ન હતું.

જાહ્નવી કપૂરને સતાવી રહી છે માતાની યાદ 

જ્હાવી કપૂરના ડેબ્યૂના થોડા મહિના પહેલા જ શ્રીદેવીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. શ્રીદેવીના નિધન પછી બોની કપૂર બંને દીકરીઓના માતા-પિતા બનીને દરેક સમયે તેમની સાથે ઉભા જોવા મળે છે. માત્ર બોની કપૂર જ નહીં, પરંતુ બોની કપૂરના પહેલા લગ્નના બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર પણ જાહવી અને ખુશીની સામે ઢાલ બનીને ઊભા જોવા મળે છે. આજે બધા શ્રીદેવીને યાદ કરી રહ્યા છે. દર વર્ષે દીકરી જાહ્નવી તેની માતાની યાદમાં આ દિવસને યાદ કરીને આંસુ વહાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget