શોધખોળ કરો

Manoj Bajpayee Father Death: અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

બોલિવૂડ અભિનેતા મનોજ  વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

Manoj Bajpayee Father Death:  બોલિવૂડ અભિનેતા મનોજ  વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

 બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ ખૂબ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમને એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલથી ડિસચાર્જ કરાયા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ વાજપેયીના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મનોજ વાજપેયીને જ્યારે તેમના પિતાની તબિયતની જાણ થતાં તે દિલ્લી રવાના થયા હતા. તેઓ તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે કેરળમાં શૂટ કરી રહ્યાં હતા. પિતાની તબિયત ખરાબ થતાં તેઓ તાબડતોબ દિલ્લી પહોંચ્યાં હતા.

મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત વાજપેયી છે. તેઓ એક ખેડૂત હતા. પુત્રની સફળતા અને સ્ટારડમથી પિતાને જરા પણ ફરક ન હતો પડ્યો. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ બિહારમાં જ તેમના જુના ઘરમાં રહેતા હતા.

મનોજ વાજપેયી છેલ્લે તેમની સ્પાર્ઇ થ્રિલર વેબ સીરિઝ ધ ફેમિલી મેનની બીજી સિઝન ધ ફેમિલિ મેન 2માં જોવા મળ્યાં હતા. આ સિઝનમાં પણ પહેલીની જેમ તેમની ખૂબ જ પ્રસંશા થઇ હતી. તેનું નિર્દેશન ફેમસ ડાયરેક્ટર જોડી રાજ અને ડીકેએ કર્યું હતું. પિતાના નિધનના સમાચાર મળતા તે કેરળથી ઝડપથી દિલ્લી પહોંચ્યા હતા. 

Cruise Party: અભિનેતાના પુત્રએ કહ્યું, મને VIP ગેસ્ટ તરીકે બોલાવાયો હતો, NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ

Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ


Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget