શોધખોળ કરો

Manoj Bajpayee Father Death: અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

બોલિવૂડ અભિનેતા મનોજ  વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

Manoj Bajpayee Father Death:  બોલિવૂડ અભિનેતા મનોજ  વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

 બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ ખૂબ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમને એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલથી ડિસચાર્જ કરાયા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ વાજપેયીના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મનોજ વાજપેયીને જ્યારે તેમના પિતાની તબિયતની જાણ થતાં તે દિલ્લી રવાના થયા હતા. તેઓ તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે કેરળમાં શૂટ કરી રહ્યાં હતા. પિતાની તબિયત ખરાબ થતાં તેઓ તાબડતોબ દિલ્લી પહોંચ્યાં હતા.

મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત વાજપેયી છે. તેઓ એક ખેડૂત હતા. પુત્રની સફળતા અને સ્ટારડમથી પિતાને જરા પણ ફરક ન હતો પડ્યો. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ બિહારમાં જ તેમના જુના ઘરમાં રહેતા હતા.

મનોજ વાજપેયી છેલ્લે તેમની સ્પાર્ઇ થ્રિલર વેબ સીરિઝ ધ ફેમિલી મેનની બીજી સિઝન ધ ફેમિલિ મેન 2માં જોવા મળ્યાં હતા. આ સિઝનમાં પણ પહેલીની જેમ તેમની ખૂબ જ પ્રસંશા થઇ હતી. તેનું નિર્દેશન ફેમસ ડાયરેક્ટર જોડી રાજ અને ડીકેએ કર્યું હતું. પિતાના નિધનના સમાચાર મળતા તે કેરળથી ઝડપથી દિલ્લી પહોંચ્યા હતા. 

Cruise Party: અભિનેતાના પુત્રએ કહ્યું, મને VIP ગેસ્ટ તરીકે બોલાવાયો હતો, NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ

Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ


Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget