શોધખોળ કરો

ઈઝરાયલથી પરત ફરી Nushrratt Bharuccha, એરપોર્ટ પર પરેશાન જોવા મળી, જાણો મીડિયાને શું કહ્યું ?  

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે. શનિવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

Nushrratt Bharuccha: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે. શનિવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં, જ્યારથી અભિનેત્રી વિશે આ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના ચાહકો નુસરત ભરુચા સુરક્ષિત રીતે દેશમાં પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

નુસરત ભરૂચા ભારત પરત ફરી

નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી.  નુસરત ભરુચા મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી.  સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નુસરત ખૂબ જ પરેશાન જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત ન કરી અને માત્ર એટલું જ કહ્યું કે, 'હું અત્યારે ખૂબ જ પરેશાન છું, મને ઘરે પહોંચવા દો.' તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફ્લાઈટ કનેક્ટિંગ હતી. નુસરત દુબઈ થઈને આવી છે.

હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ત્યાં 'હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં ભાગ લેવા ગઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નુસરત ભરૂચાની ફિલ્મ 'અકેલી' બતાવવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ હતી.

અભિનેત્રીની ટીમે માહિતી આપી હતી

અભિનેત્રીની ટીમે  માહિતી આપી હતી. નુસરતની ટીમ ગત દિવસથી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તેનો અભિનેત્રી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેની ટીમ નર્વસ થઈ ગઈ. અભિનેત્રીની ટીમનું કહેવું છે કે ગઈ કાલે બપોરે 12.30 વાગ્યે નુસરતનો છેલ્લે સંપર્ક થયો હતો. તે સમયે તે બેઝમેન્ટમાં હતી અને સંપૂર્ણપણે સુરક્ષિત હતી.

આ સમગ્ર મામલો છે

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે સવારે લગભગ 8 વાગ્યે પેલેસ્ટિનિયન સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ રહેણાંક મકાનો પર પડ્યા, જેમાં 300 થી વધુ લોકોના મોત થયા. શનિવારથી ગાઝાના વિવિધ ભાગોમાં બોમ્બમારો ચાલી રહ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેના સેંકડો નાગરિકો માર્યા ગયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget