શોધખોળ કરો

Pankaj Tripathi : અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનુ નિધન, 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું નિધન થયું છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તેમના પિતા બનારસી તિવારીએ ગોપાલગંજના બેલસંદમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મુંબઈ: સિનેમાના પડદા પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'ઓહ માય ગોડ 2' નું સૌથી મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીને સોમવારે મોટો આંચકો લાગ્યો હતો. પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું નિધન થયું છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તેમના પિતા બનારસી તિવારીએ ગોપાલગંજના બેલસંદમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંકજે તેના પિતાની સરનેમને બદલીને તેના નામ સાથે ત્રિપાઠી લગાવે છે.  

પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારી 99 વર્ષના હતા

પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારી 99 વર્ષના હતા. તેઓ સરકારી શિક્ષક હતા અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ તેમના પત્ની સાથે ગોપાલગંજમાં રહેતા હતા. પંકજ ત્રિપાઠી  ગોપાલગંજ સ્થિત તેમના ગામ પહોંચ્યા છે  અને મંગળવારે ગામમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

પંકજ ત્રિપાઠીના પિતા બનારસ  તિવારીનું તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. ગ્રામજનોનું કહેવું છે કે પંકજ ત્રિપાઠીના પિતા બનારસી વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા. પંકજ ત્રિપાઠી અને તેમના પરિવારના સભ્યોએ બનારસ ત્રિપાઠીના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે "ભારે હૃદય સાથે જણાવી રહ્યા છીએ કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસી તિવારી હવે નથી રહ્યા. 

પિતા ઈચ્છતા હતા કે પંકજ ડોક્ટર બને

પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા. 'OMG 2' એક્ટર પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા ઈચ્છતા ન હતા કે તે અભિનયને તેની કારકિર્દી બનાવે. તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પંડિત બનારસ તિવારીને મુંબઈનું ઝડપી જીવન પસંદ નહોતું. 

અક્ષય કુમારે ટ્વીટ કર્યું, “મારા મિત્ર અને કો-સ્ટાર પંકજ ત્રિપાઠીના પિતાના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. માતા-પિતાની ગેરહાજરી કોઈ ભરી શકતું નથી. ભગવાન તેમના પિતાના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.'

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget