શોધખોળ કરો

Rashmika Mandana in Pushpa 2: શું પુષ્પા 2માં શ્રીવલ્લીનું મૃત્યું થશે? ફિલ્મના પ્રોડ્યુસરે આપ્યું આ મોટું અપડેટ

હાલ લોકો પુષ્પા ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એવી વાતો પણ ચાલી રહી છે કે, પુષ્પા 2માં શ્રીવલ્લી મૃત્યુ પામશે.

Rashmika Mandana in Pushpa 2: ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી, જેણે લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું અને સાથે જ બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી હતી. હાલ લોકો પુષ્પા ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એવી વાતો પણ ચાલી રહી છે કે, પુષ્પા 2માં રશ્મિકા મંદાનાનું પાત્ર એટલે કે શ્રીવલ્લી મૃત્યુ પામશે. આ વાત ઉપર હવે ફિલ્મના પ્રોડ્યુસર વાય રવિશંકરે વાત કરી છે.

શ્રીવલ્લીનું મૃત્યું થશે?
પિંકવિલા સાથે વાત કરતી વખતે પુષ્પાના પ્રોડ્યુસર વાય રવિશંકરે પુષ્પા 2 માં શ્રીવલ્લીનું મૃત્યુ થશે કે નહી તે અંગે મહત્વનું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું- 'આ બધુ બકવાસ છે, આ બધું માત્ર અનુમાન છે કારણ કે અત્યાર સુધી અમે વાર્તા સાંભળી છે. આ વાત ઘણી વેબસાઈટ અને ટીવી ચેનલો દ્વારા બતાવવામાં આવી રહી છે, પરંતુ કોઈને તેના વિશે કંઈ ખબર નથી, તેથી લોકો આવી વાતો પર વિશ્વાસ કરી લે છે. પરંતુ શ્રીવલ્લીનું મૃત્યુ થશે એ વાત માત્ર એક અફવા છે. આ સાથે પ્રોડ્યુશર રવિશંકરે એ વાતની પણ પુષ્ટિ કરી કે પુષ્પા 2 માં શ્રીવલ્લીનું પાત્ર ચોક્કસપણે હશે.

ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થશેઃ
આ ઈન્ટરવ્યુંમાં પુષ્પા 2ના પ્રોડ્યુસર વાય રવિશંકરે એ પણ જણાવ્યું કે, પુષ્પા 2નું શૂટિંગ ક્યારે શરૂ થશે? તેમણે કહ્યું- 'ફિલ્મની તૈયારી અત્યારે ચાલી રહી છે, અને આશા છે કે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.'

આ પણ વાંચોઃ

Raksha Bandhan Trailer: 'રક્ષાબંધન'નું ટ્રેલર રીલીઝ, ભાઈ-બહેનના પ્રેમની સાથે જોવા મળી કોમેડી 

IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝમાં પણ કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા, જાણો સમીકરણ

BJP: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ ગામમાં ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લાગતા ફફડાટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Embed widget