શોધખોળ કરો

કાળિયાર કેસમાં સલમાન ખાનને મળી મોટી રાહત, જાણો રાજસ્થાન હાઈકોર્ટનો ચૂકાદો

સલમાન ખાન માટે કાળિયાર શિકાર કેસમાં રાહતના સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી ટ્રાન્સપર અરજીનો સ્વિકાર કરી લીધો છે. હવે દરેક કેસની સુનાવણી એક સાથે કરવામાં આવશે.

બોલિવૂડના દબંગ ખાન માટે કાળિયાર હરણ કેસમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી ટ્રાન્સપર અરજીનો સ્વિકાર કરી લીધો છે. તેનાથી હવે દરેક કેસની સુનાવણી એક સાથે કરવામાં આવશે. હાઈકોર્ટમાં આ નિર્ણય બાદ હવે સલમાન ખાનને વાંરવાક કોર્ટમાં હાજરી નહીં આપવી પડે.

આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન રહી હાજર

સોમવારે હાઈકોર્ટમાં સલમાન ખાનના વકીલે તેમનો પુરો પક્ષ રાખ્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટે તેમનો નિર્ણય સંભળાવ્યો હતો. આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન અલવીરા હાજર રહી હતી. હકિકતમાં આ સમગ્ર કેસ કાળા હરણના ગેરકાયદે શિકાર સાથે જોડાયેલો છે.

જાણો શું છે કાળા હરણનો કેસ

હકિકતમાં સલનમાન ખાન 1998માં સપ્ટેમ્બરમાં રાજસ્થાનના જોધપુરમાં હમ સાથ સાથ હે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. જે સમયે તેમની સાથે તેના સાથી કલાકારો સૈફ અલી ખાન,સોનાલી બેન્દ્રે,તબ્બુ અને નિલમ સાથે શિકાર કરવા માટે ગયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે ત્યાં સરંક્ષિત કાળા હરણનો શિકાર કર્યો. 27,28 સપ્ટેમ્બર, 01 ઓક્ટોબર અને 02 ઓક્ટોબરના રોજ શિકાર કરવામાં આવ્યો હતો. સાથી કલાકારો પર સવૃલમાન ખાનને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સલમાન ખાન સિવાય બાકીના તમામ લોકોને કોર્ટે છોડી મૂકયા હતા.

સલમાન ખાન સામે 4 કેસ ચાલી રહ્યા છે

મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકારને લઈને બે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાળા હરણના શિકારને લઈને જોધપુરની નિચલી કોર્ટમાં સલમાન ખાનને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લાઈસન્સની તારીખ પુરી થઈ ગઈ હોવા છતા 32 અને 22 બોરની રાઈફલ રાખવાનો આરોપ છે. ચોથો કેસ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સજા પણ મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કાંકલી ગામની સરહદમાં બે કાળા હરણનો શિકાર કરવાના મામલે સલમાન ખાનને ટ્રાયલ કોર્ટે દોષી જાહેર કરતા 5 વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે સલમાન ખાનની ધરપકડ પહેલા જ થઈચ ચૂકી છે. હાલમાં અભિનેતા જમાનત પર બહાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget