શોધખોળ કરો

'રામાયણ'ના 'રાવણ'નો મોટો ખુલાસો, સીરિયલના શૂટિંગ પહેલા અહીં વારંવાર માંગતા હતા માફી

રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા સીરિયલ રામાયણમાં રાવણ તરીકે જાણીતો થયેલા એક્ટર અરવિંદ ત્રિવેદી મોટો રામભક્ત છે, આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન થયો હતો

નવી દિલ્હીઃ વર્ષો જુની લોકપ્રિય સીરિલય રામાયણ દુરદર્શન પર ફરી શરૂ થઇ અને લોકપ્રિય પણ થઇ ગઇ. સાથે સાથે રામાયણનો કાસ્ટિંગ સ્ટાફ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સૌથી વધુ ચર્ચામાં રામાયણમાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીનુ કેરેક્ટર આવ્યુ છે. રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા સીરિયલ રામાયણમાં રાવણ તરીકે જાણીતો થયેલા એક્ટર અરવિંદ ત્રિવેદી મોટો રામભક્ત છે, આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન થયો હતો,  હાલ રામાયણના કારણે દુરદર્શને જબરદસ્ત ટીઆરપી મેળવી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, તેને રામાયણાં રાવણનો રૉલ તેને રામની દયાથી મળ્યો હતો. તે તેમની ભક્તિનો સાથે હતો. સીરિયલમાં રામાનંદ સાગર રાવણના પાત્રને લઇને ખુબ ગંભીર હતા, જ્યારે હું અરવિંદ ત્રિવેદી રામાયણમાં કેવટનુ પાત્ર ભજવવા ઇચ્છતો હતો, પણ થયુ એવુ કે રામાનંદ સાગરે મને જ રાવણની ભૂમિકા માટે પસંદ કરી દીધો. રામાયણ'ના 'રાવણ'નો મોટો ખુલાસો, સીરિયલના શૂટિંગ પહેલા અહીં વારંવાર માંગતા હતા માફી ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીને લઇને મોટો ખુલાસો પણ થયો. અરવિંદ ત્રિવેદી જ્યારે જ્યારે સીરિયલનુ શૂટિંગ કરવા જતા હતા ત્યારે ત્યારે તે રામજીની પૂજા કરતા હતા, અને તેમની પાસે વારંવાર માફી માગતા હતા, કેમકે તે કેટલાક અપશબ્દો બોલવા જઇ રહ્યાં છે જે માત્ર રૉલ માટે જ છે. અરવિંદ ત્રિવેદી જ્યારે શૂટિંગ કરવા જાય ત્યારે ઉપવાસ કરીને જતા હતા, અને શૂટિંગ પુરુ થયા પછી જ ખાવા પીવાનુ કરતા હતા. હાલ અરવિંદ ત્રિવેદી 81 વર્ષના થઇ ગયા છે, તાજેતરમાં જ અરવિંદ ત્રિવેદીએ ટ્વીટર ડેબ્યૂ કરીને પોતાના ફેન્સને ખુશખબરી આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget