શોધખોળ કરો

હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા

રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમા આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તેને થોડાક જ દિવસો થયા છે ત્યારે વધુ એક એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે, તેનો કોઇ શખ્સ છે જે વર્ષોથી પરેશાન કરી રહ્યો છે, અને તે કંટાળી ગઇ છે અને આત્મહત્યા કરી લેશે. આ એક્ટ્રેસ બીજી કોઇ નહીં પરંતુ ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી છે. રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે. ઇન્સ્ટા પૉસ્ટમાં પોતાના નિવેદનની સાથે તેને તે શખ્સની પૉસ્ટની કટેલીક તસવીરો પણ શેર કરી છે, જેના પર તેને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેને પોતાના નિવેદનમાં લખ્યું હું હવે વધારે પડતી ડિસ્ટર્બ થઇ ચૂકી છુ, હંમેશા હુ સ્ટ્રૉન્ગ અને પૉઝિટીવ રહેવાની વાતો કરુ છુ પણ હવે નથી રહી શકતી. આ વ્યક્તિ કેટલાય વર્ષોથી મારા વિશે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે. હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા રાનીએ પોતાની પૉસ્ટમાં લખ્યું છે- હું જાડી છું, હુ ઘરડી છું કે કોઇ કામ કરુ છુ તો આ એટલી ગંદી વાતો લખે છે, લોકો મને આ બધુ મોકલે છે અને કહે છે કે ઇગ્નૉર કરો. હવે નથી થઇ શકતુ ઇગ્નૉર. રાનીએ પોતાની આ હાલત માટે ધનંજય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. રાનીએ લખ્યું- મુંબઇ પોલીસ આ મારી રિક્વેસ્ટ છે. જો હું કંઇપણ કરી લઇશ તો તેની જવાબદારી ધનંજય સિંહની રહેશે. હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget