શોધખોળ કરો

હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા

રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમા આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તેને થોડાક જ દિવસો થયા છે ત્યારે વધુ એક એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે, તેનો કોઇ શખ્સ છે જે વર્ષોથી પરેશાન કરી રહ્યો છે, અને તે કંટાળી ગઇ છે અને આત્મહત્યા કરી લેશે. આ એક્ટ્રેસ બીજી કોઇ નહીં પરંતુ ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી છે. રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે. ઇન્સ્ટા પૉસ્ટમાં પોતાના નિવેદનની સાથે તેને તે શખ્સની પૉસ્ટની કટેલીક તસવીરો પણ શેર કરી છે, જેના પર તેને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેને પોતાના નિવેદનમાં લખ્યું હું હવે વધારે પડતી ડિસ્ટર્બ થઇ ચૂકી છુ, હંમેશા હુ સ્ટ્રૉન્ગ અને પૉઝિટીવ રહેવાની વાતો કરુ છુ પણ હવે નથી રહી શકતી. આ વ્યક્તિ કેટલાય વર્ષોથી મારા વિશે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે. હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા
રાનીએ પોતાની પૉસ્ટમાં લખ્યું છે- હું જાડી છું, હુ ઘરડી છું કે કોઇ કામ કરુ છુ તો આ એટલી ગંદી વાતો લખે છે, લોકો મને આ બધુ મોકલે છે અને કહે છે કે ઇગ્નૉર કરો. હવે નથી થઇ શકતુ ઇગ્નૉર. રાનીએ પોતાની આ હાલત માટે ધનંજય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. રાનીએ લખ્યું- મુંબઇ પોલીસ આ મારી રિક્વેસ્ટ છે. જો હું કંઇપણ કરી લઇશ તો તેની જવાબદારી ધનંજય સિંહની રહેશે. હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget