શોધખોળ કરો

Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...

Salman Khan: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે આરોપીનો ઈરાદો હત્યા કરવાનો નહોતો પરંતુ માત્ર ડર ઉભો કરવાનો હતો.

Salman Khan: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે આરોપીનો ઈરાદો હત્યા કરવાનો નહોતો પરંતુ માત્ર ડર ઉભો કરવાનો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ બિહાર જઈને બંને આરોપીઓના પરિવારજનોનું નિવેદન નોંધ્યું છે. આ સાથે સાગર પાલના ભાઈ સોનુ પાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીઓએ સલમાન ખાનના પનવેલ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસની પણ રેકી કરી હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની હિલચાલ વિશે સતત વિગતવાર માહિતી આપતા હતા અને કોલ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈથી ગુજરાતના ભુજ ભાગી ગયા હતા. પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે સુરત નજીક આરોપીઓએ મોબાઈલનું સીમ કાર્ડ પણ બદલી નાખ્યું જેનો તેઓ વાતચીત માટે ઉપયોગ કરતા હતા.

હરિયાણાનો એક શકમંદ કસ્ટડીમાં છે

તમને જણાવી દઈએ કે ફાયરિંગ કેસમાં પોલીસે હરિયાણાથી એક શકમંદની અટકાયત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે જે શંકાસ્પદને અટકાયતમાં લેવામાં આવ્યો છે તે ઘટના પહેલા અને પછી આરોપીના સતત સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચનાઓ લીધી હોવાની શંકા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ!

નોંધનીય છે કે આ ઘટના બાદ એક ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેને કથિત રીતે અનમોલ બિશ્નોઈ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરી છે.

મુંબઈના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાઈજાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને સલમાન ખાનની સુરક્ષા વધારવાનું સૂચન કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Embed widget