શોધખોળ કરો

Shah Rukh Khan Health Update: હજુ પણ સારવાર હેઠળ જ છે શાહરુખ ખાન,ડિસ્ચાર્જની વાત ખોટી, ગૌરી ખાન હોસ્પિટલ પહોંચી

Shah Rukh Khan Health Update: શાહરૂખ ખાન ડીહાઇડ્રેશનને કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં પત્ની ગૌરી ખાન તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે.

Shah Rukh Khan Health Update:   બોલિવૂડના કિંગ પ્રિન્સ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશનના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાનને બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમની હાલત જાણવા માટે અનેક મોટી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી છે.

 

ઘણા મીડિયા હાઉસે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલ આપ્યા છે, પરંતુ એબીપી ન્યૂઝને મળેવી માહિતી અનુસાર કિંગ ખાનને હજુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.

જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી 
શાહરૂખ ખાનની હાલત જાણવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પત્ની ગૌરી ખાન પણ તેની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ કિંગ ખાનને મળવા પતિ જય મહેતા સાથે હોસ્પિટલ પહોંચી છે. શાહરૂખ ખાનને મળ્યા બાદ અભિનેત્રી પરત ફરી છે. તેનો હોસ્પિટલમાં બહાર નિકળતા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે.

 

કિંગ ખાન કેકેઆરને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં ગયો હતો
મંગળવારે KKR-SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર-અપ કરતો જોવા મળ્યો હતો. આ પછી સમાચાર આવ્યા કે અભિનેતા ડિહાઇડ્રેશનથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે અભિનેતા
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હવે ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં દર્શકોને તેનો ડોન અવતાર જોવા મળશે. અભિનેતા છેલ્લે ફિલ્મ 'ડંકી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે રીલિઝ થઈ હતી અને ઘણી હિટ સાબિત થઈ હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget