શોધખોળ કરો

Covid Vaccine: શું કોરોના વેક્સિનને કારણે અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક? અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shreyas Talpade News: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. પરંતુ હવે અભિનેતા એકદમ સ્વસ્થ છે.

Shreyas Talpade News: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. પરંતુ હવે અભિનેતા એકદમ સ્વસ્થ છે. તાજેતરમાં શ્રેયસ તલપડેએ હાર્ટ એટેક વિશે વાત કરી અને કહ્યું કે તે કોવિડ -19 રસીની આડ અસર હોઈ શકે છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shreyas Talpade (@shreyastalpade27)

શું રસીના કારણે શ્રેયસને હાર્ટ એટેક આવ્યો હતો?

શ્રેયસે કહ્યું કે તેણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું અને છતાં તેને હાર્ટ એટેક આવ્યો. શ્રેયસે કહ્યું કે તે એ વાતનો ઇન્કાર કરી શકતો નથી કે રસી લીધા પછી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું, 'હું સિગારેટ પીતો નથી, હું નિયમિત રીતે ડ્રિંક નથી કરતો, હું કદાચ મહિનામાં એક કે બે વાર પીઉં છું. તંમાકુ નથી ખાતો.

આગળ વાત ચાલુ રાખતા, અભિનેતાએ કહ્યું કે, 'હા, મારું કોલેસ્ટ્રોલ થોડું વધી ગયું હતું, જે મને કહેવામાં આવ્યું હતું કે તે હવે સામાન્ય છે. હું આ માટે દવા લેતો હતો અને તે ઘણી હદ સુધી ઘટી ગયું હતું. મને ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી, તો પછી મારા હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે?'

'મને થાક લાગવા લાગ્યો'

શ્રેયસે આગળ કહ્યું, તેમણે કહ્યું કે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવા છતાં જો આવું થાય છે તો તેનું બીજું કોઈ કારણ હોવું જોઈએ.  'હું આ સિદ્ધાંતને નકારી શકું નહીં કે કોવિડ-19 પછી જ મને થોડો થાક લાગવા લાગ્યો હતો. આમાં ચોક્કસપણે કંઈક છે અને આપણે તેને નકારી શકીએ નહીં. કદાચ તેનું કારણ આ કોવિડ રસી હોઈ શકે છે, કારણ કે આપણે ખરેખર નથી જાણતા કે આપણે આપણા શરીરની અંદર શું લીધું છે.

શ્રેયસે કહ્યું કે 'તે જાણવા માંગે છે કે રસીએ આપણી સાથે શું કર્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમને ખાતરી નથી કે તે કોવિડ-19 છે કે રસીને કારણે આમ થયું, કારણ કે તેમની પાસે કોઈ પુરાવા નથી, તેથી કોઈ નિવેદન આપવું નકામું છે. અમે તમને જણાવી દઈએ કે કોવિડ રસીની દુર્લભ આડઅસર થઈ શકે છે. આ રસી બનાવનારી એસ્ટ્રાઝેનેકાએ ખુદ યુકે હાઈકોર્ટમાં આ વાત સ્વીકારી છે.

14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 14 ડિસેમ્બરે શ્રેયસને તેની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ પછી બેચેનીની ફરિયાદ બાદ હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget