શોધખોળ કરો

Covid Vaccine: શું કોરોના વેક્સિનને કારણે અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક? અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shreyas Talpade News: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. પરંતુ હવે અભિનેતા એકદમ સ્વસ્થ છે.

Shreyas Talpade News: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. પરંતુ હવે અભિનેતા એકદમ સ્વસ્થ છે. તાજેતરમાં શ્રેયસ તલપડેએ હાર્ટ એટેક વિશે વાત કરી અને કહ્યું કે તે કોવિડ -19 રસીની આડ અસર હોઈ શકે છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shreyas Talpade (@shreyastalpade27)

શું રસીના કારણે શ્રેયસને હાર્ટ એટેક આવ્યો હતો?

શ્રેયસે કહ્યું કે તેણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું અને છતાં તેને હાર્ટ એટેક આવ્યો. શ્રેયસે કહ્યું કે તે એ વાતનો ઇન્કાર કરી શકતો નથી કે રસી લીધા પછી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું, 'હું સિગારેટ પીતો નથી, હું નિયમિત રીતે ડ્રિંક નથી કરતો, હું કદાચ મહિનામાં એક કે બે વાર પીઉં છું. તંમાકુ નથી ખાતો.

આગળ વાત ચાલુ રાખતા, અભિનેતાએ કહ્યું કે, 'હા, મારું કોલેસ્ટ્રોલ થોડું વધી ગયું હતું, જે મને કહેવામાં આવ્યું હતું કે તે હવે સામાન્ય છે. હું આ માટે દવા લેતો હતો અને તે ઘણી હદ સુધી ઘટી ગયું હતું. મને ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી, તો પછી મારા હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે?'

'મને થાક લાગવા લાગ્યો'

શ્રેયસે આગળ કહ્યું, તેમણે કહ્યું કે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવા છતાં જો આવું થાય છે તો તેનું બીજું કોઈ કારણ હોવું જોઈએ.  'હું આ સિદ્ધાંતને નકારી શકું નહીં કે કોવિડ-19 પછી જ મને થોડો થાક લાગવા લાગ્યો હતો. આમાં ચોક્કસપણે કંઈક છે અને આપણે તેને નકારી શકીએ નહીં. કદાચ તેનું કારણ આ કોવિડ રસી હોઈ શકે છે, કારણ કે આપણે ખરેખર નથી જાણતા કે આપણે આપણા શરીરની અંદર શું લીધું છે.

શ્રેયસે કહ્યું કે 'તે જાણવા માંગે છે કે રસીએ આપણી સાથે શું કર્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમને ખાતરી નથી કે તે કોવિડ-19 છે કે રસીને કારણે આમ થયું, કારણ કે તેમની પાસે કોઈ પુરાવા નથી, તેથી કોઈ નિવેદન આપવું નકામું છે. અમે તમને જણાવી દઈએ કે કોવિડ રસીની દુર્લભ આડઅસર થઈ શકે છે. આ રસી બનાવનારી એસ્ટ્રાઝેનેકાએ ખુદ યુકે હાઈકોર્ટમાં આ વાત સ્વીકારી છે.

14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 14 ડિસેમ્બરે શ્રેયસને તેની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ પછી બેચેનીની ફરિયાદ બાદ હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget