શોધખોળ કરો

કિયારા અડવાણી સાથે લગ્નની અફવાઓ પર Sidharth Malhotraએ પહેલીવાર તોડ્યું મૌન, લગ્નને લઈને કહી આ વાત  

Sidharth Malhotra: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવાના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. ત્યારે અભિનેતાએ પ્રથમ વખત આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

Sidharth Malhotra Reaction On Marriage Rumours: 'શેરશાહ' કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી બોલિવૂડમાં ચાલી રહ્યા છે. ભલે બંને તેમના રોમાંસ વિશે કઈ બોલવા તૈયાર નથી. જો કે એવી પણ અફવા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ત્યારે 'શેરશાહ' અભિનેતાએ આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આવતા વર્ષે લગ્ન કરીશ: સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ જે તેની આગામી ફિલ્મ 'મિશન મજનુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેને રેડિયો ફિવર એફએમના આરજે સુપ્રિયાએ લગ્નની આ અફવા વિશે પૂછ્યું. જેના પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ હસીને કહ્યું કે, હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું. બીજી તરફ, સિદ્ધાર્થના આ જવાબથી ફેન્સ મૂંઝવણમાં છે કે શું અભિનેતાએ તેના લગ્નની પુષ્ટિ કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

ચંદીગઢમાં વેન્યુ સર્ચ કરવાની ખબરો

અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે કપલ ચંદીગઢમાં લગ્ન માટે સ્થળ શોધી રહ્યું છે. અહેવાલો અનુસાર કિયારા-સિદ્ધાર્થે તેમના લગ્ન માટે ઓબેરોય સુખવિલાસ સ્પા એન્ડ રિસોર્ટ નામની લક્ઝરી પ્રોપર્ટીનો સંપર્ક કર્યો હતો. ચંદીગઢમાં આ વૈભવી મિલકત એ જ સ્થાન છે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રાની 'મિશન મજનૂ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, તેની પાસે દિશા પટણી અને રાશિ ખન્ના સાથે 'વોરિયર' પણ છે. આ સિવાય સિદ્ધાર્થ પાસે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' પણ પાઇપલાઇનમાં છે. આ સિરીઝમાં તે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget