શોધખોળ કરો

સુશાંત કેસના કવરેજ પર મીડિયા પર કેમ ભડકી બૉમ્બે હાઇકોર્ટ, શું ના કરવાની ચેતાવણી આપી

બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એએ સઇદ અને જસ્ટિસ એપ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સુશાંતના મોત પર રિપોર્ટિંગ કરતી વખતે તે સંયમ રાખે, આ તપાસમાં અવરોધ ના પેદા કરે

મુંબઇઃ સુશાત કેસને લઇને બૉમ્બે હાઇકોર્ટે મીડિયાને જબરદસ્ત ઠપકો આપ્યો છે, બૉમ્બે હાઇકોર્ટે ગુરુવારે મીડિયાને સુશાંત સિંહ રાજપૂત મામલા પર જાણકારી આપતી વખતે સંયમ રાખવાનુ કહ્યું છે, જેથી તેમના વર્તનથી તપાસમાં અવરોધ પેદા ના થાય. બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એએ સઇદ અને જસ્ટિસ એપ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સુશાંતના મોત પર રિપોર્ટિંગ કરતી વખતે તે સંયમ રાખે, આ તપાસમાં અવરોધ ના પેદા કરે. મહારાષ્ટ્રના આઠ સેવાનિવૃત આઇપીએસ અધિકારી અને ત્રણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી બે જનહિત અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉત્તરદાતાઓને પણ નોટિસ આપી છે, અને કહ્યું કે કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીની મંજૂરી મળ્યા બાદ કેસમાં માંગવામાં આવેલી રાહત પર વિચાર કરવામાં આવશે. પૂર્વ આઇપીએસ અધિકારીઓ દ્વારા જનહિત અરજી માટે તર્ક આપતા વરિષ્ઠ અધિવક્તા મિલિંદ સાઠેએ મીડિયા રિપોર્ટિંગને સમાન્તર મીડિયા ટ્રાયલ કહ્યો. જેમાં મુંબઇ પોલીસનો તિરસ્કાર પણ સામેલ રહ્યો અને આવુ ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક મીડિયા માટે કહેવામાં આવ્યુ હતુ. સાઠેએ કહ્યું કે મીડિયાએ હકીકતમાં તપાસની જવાબદારી પોતાની ઉપર લઇ લીધી છે, મુંબઇ પોલીસ કાવતરામાં સામેલ હોવાની વાતો કહેવામાં આવી રહી છે, એક દૂર્ભાગ્યપૂર્ણ દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સાઠેએ રિપોર્ટિંગ વિશે ચિંતા વ્યક્ત કરી છે. સુશાંત કેસના કવરેજ પર મીડિયા પર કેમ ભડકી બૉમ્બે હાઇકોર્ટ, શું ના કરવાની ચેતાવણી આપી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget