શોધખોળ કરો

The Family Man 3 OTT Updates: 'ફેમિલી મેન 3' માં નહી જોવા મળે આ એક્ટર, પોતે જ કર્યો મોટો ખુલાસો 

6 મે, 2024 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયોના ઇન્સ્ટાગ્રામ પર 'ધ ફેમિલી મેન સીઝન 3' નું મોટું અપડેટ પ્રાપ્ત થયું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સુપરહિટ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

The Family Man 3 OTT Updates: 6 મે, 2024 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયોના ઇન્સ્ટાગ્રામ પર 'ધ ફેમિલી મેન સીઝન 3' નું મોટું અપડેટ પ્રાપ્ત થયું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સુપરહિટ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે હવે એક સમાચાર આવી રહ્યા છે કે અભિનેતા શરદ કેલકર 'ધ ફેમિલી મેન 3'માં જોવા મળશે નહીં. શરદ 'ધ ફેમિલી મેન'ની છેલ્લી સીઝનમાં જોવા મળ્યો હતો પરંતુ હવે તે ત્રીજી સીઝન નહીં કરે અને ખુદ અભિનેતા શરદ કેલકરે આ વાત કહી છે.

અભિનેતા શરદ કેલકરે પુષ્ટિ કરી છે કે તે 'ધ ફેમિલી મેન સીઝન 3'નો ભાગ નહીં હોય. 'ધ ફેમિલી મેન સીઝન 3'માં મનોજ બાજપેયી, પ્રિયામણી અને શાબીર હાશ્મી જોવા મળશે પરંતુ શરદ જોવા મળશે નહીં. ચાલો તમને જણાવીએ કે શરદ કેલકરે આ અંગે શું કહ્યું?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

શરદ કેલકર 'ધ ફેમિલી મેન સીઝન 3'માં નહીં જોવા મળે

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ કેલકરે ખુલાસો કર્યો છે કે તે 'ધ ફેમિલી મેન સીઝન 3'માં જોવા નહીં મળે. ઈન્ડિયા ટુડે અનુસાર, શરદ કેલકરે કહ્યું, ' મને એનાઉસમેન્ટ પોસ્ટમાં ટેગ કરવામાં નથી આવ્યો, તો હું શોનો ભાગ નહીં બની શકું.

હું તેના વિશે કંઈ જાણતો નથી. મને તેનાપર વધુ કઈ ખબર નથી. મેં એનાઉસમેન્ટ વાચ્યું પરંતુ મને કોઈએ જાણ કરી નથી. તેથી મને કોઈ આઈડિયા નથી. પરંતુ મને લાગે છે કે તે એક મોટી વાત છે અને સીઝન 2 કરતા વધુ સારી હોઈ શકે છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharad Kelkar (@sharadkelkar)

શરદ કેલકરે આગળ કહ્યું, 'તેમને કોઈ સારા કલેશી લોકો મળ્યા હશે. મને ખબર નથી કે તેમણે શું લખ્યું છે. આ અંગે મારી સાથે કોઈ મુલાકાત થઈ નથી, તેથી મને મારી ભૂમિકા વિશે ખબર નથી કે તે લખવામાં આવ્યું છે કે નહીં. તેમણે લખ્યું હશે તો ત્રીજા પાર્ટમાં જોવા મળીશ, નહીં તો મિત્રો, તમે મને મિસ કરશો.હું ક્યારેય જૂઠું બોલતો નથી, તેથી હું અત્યાર સુધી જે પણ કહું છું તે સાચું કહી રહ્યો છું.

તમને જણાવી દઈએ કે, 'ધ ફેમિલી મેન'નો પહેલો ભાગ વર્ષ 2020માં આવ્યો હતો. આ પછી બીજો ભાગ આવ્યો અને બંને ભાગને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 'ધ ફેમિલી મેન'નું નિર્દેશન રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે દ્વારા કરવામાં આવ્યું છે. તેની ત્રીજી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સમય જ કહેશે કે તેમાં શરદ કેલકર જોવા મળશે કે નહીં.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી વાયનાડ છોડશે, જાણો કોણ લડશે લોકસભા પેટા ચૂંટણી
રાહુલ ગાંધી વાયનાડ છોડશે, જાણો કોણ લડશે લોકસભા પેટા ચૂંટણી
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
Advertisement
metaverse

વિડિઓઝ

Rath Yatra 2024: અમદાવાદની 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી, અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂKesar Mangoes: ગુજરાતના કેસર કેરી પકવતા ખેડૂતો કરી રહ્યા છે ડૉલરમાં કમાણીShaktisinh Gohil: 'ભાજપ લોકશાહીને કલંકિત કરી રહી છે..' શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહારVadodara: જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના: શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી વાયનાડ છોડશે, જાણો કોણ લડશે લોકસભા પેટા ચૂંટણી
રાહુલ ગાંધી વાયનાડ છોડશે, જાણો કોણ લડશે લોકસભા પેટા ચૂંટણી
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
Rajkot Rain: રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Rajkot Rain: રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Pandharpur Temple Act:  'હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારથી બચાવવાની જરૂર ', કેમ આવું બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી?
Pandharpur Temple Act: 'હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારથી બચાવવાની જરૂર ', કેમ આવું બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી?
લ્યો બોલો! iPhoneના એક ફિચરના કારણે થયા વ્યક્તિના છૂટાછેડા, પતિએ કરી દીધો Apple સામે કેસ
લ્યો બોલો! iPhoneના એક ફિચરના કારણે થયા વ્યક્તિના છૂટાછેડા, પતિએ કરી દીધો Apple સામે કેસ
Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
Embed widget