શોધખોળ કરો
'પદ્માવતી-અલાઉદ્દીન વચ્ચે રોમાન્સ બતાવાયો તો થીયેટર સળગાવી દઈશું', કોણ આપી આ ધમકી?
1/5

હવે નવો વિવાદ જયપુરના રાજપૂતના સંઘ નામના સંગઠનને કારણે થયો છે. આ સંઘે ખુલી ધમકી આપી છે કે રિલીઝ કરતાં પહેલા પદ્માવતી ફિલ્મ તેમને બતાવવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને થીએટરમાં કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી તેમની નહીં રહે.
2/5

આ પહેલા પણ પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થવાનું હતું ત્યારે પણ આ વિવાદ સામે આવ્યો હતો. રાજપૂતાના સંગઠનોમાં ફિલ્મમાં રાણી પદ્માવતીના ચરિત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા રાજસ્થાનમાં બનેલ સેટમાં તોડફોડની સાથે મારપીટ જેવી ઘટના પણ બની હતી.
Published at : 17 Oct 2017 10:50 AM (IST)
View More























