શોધખોળ કરો
શું કપિલ શર્માના શોમાં પાછો ફરશે સુનીલ ગ્રોવર, ખુદ કપિલ શર્માએ કર્યો મોટો ખુલાસો, જાણો
1/3

કપિલ શર્માએ હાલમાં જ ફેસબુક લાઈવમાં સુનીલ ગ્રોવરને મળવાની વાત કરી હતી. કપીલે કહ્યું કે, સુનીલ મારો મિત્ર છે અને તેની ઇચ્છા હોય ત્યારે તે શો પર પરત આવી શકે છે. જોકે કપીલ શર્માનો આ વીડિયો જોતા એવું લાગે છે કે સુનીલ ગ્રોવર ફરી શોમાં વાપસી કરી શકે છે. જોકે આ મામલે સુનીલ ગ્રોવર તરફથી કોઈપણ ટીપ્પણી કરવામાં આવી નથી.
2/3

સુનીલ ગ્રોવર દ્વારા શો છોડ્યા બાદ કપિલ શર્મા શોની ટીઆરપીમાં પણ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે કપિલ શર્માએ પોતાના શોને આગળ ચાલુ રાખવા માટે ફીમાં ધરખમ ઘટાડો કરવો પડ્યો હતો. જોકે ભારે નુકસાન જતા હવે કપિલ શર્માને પણ પોતાની ભૂલ સમજાઈ હોય એવું લાગે છે.
Published at : 12 Jul 2017 11:27 AM (IST)
View More






















