શોધખોળ કરો

COVID 19 સામે એકજૂટ થશે ગ્લોબલ સ્ટાર્સ, શાહરૂખ, પ્રિયંકા અને લેડી ગાગા આવશે સાથે

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તેની સાથે લેડી ગાગા પણ જોવા મળશે.

મુંબઈ: દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાયરસથી મહામારીને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. તેની સામે લડવા માટે દુનિયાના તમામ દેશ એક બીજાને મદદ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે જાણીતા ચહેરા પણ પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તેની સાથે લેડી ગાગા પણ જોવા મળશે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન પ્રિયંકા ચોપરા સાથે એલ્ટન જોન અને લેડી ગાગા જેવા ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ ભાગ લેશે. રિપોર્ટ્ મુજબ, આ ઈવેન્ટ 18 એપ્રિલે પ્રસારિત કરવામાં આવશે અને આ ઈવેન્ટ દ્વારા જે પણ રકમ ભેગી થશે તેને કોરોના વાયરસ સામેના જંગમાં ઉપયોગમાં લેવામાં આવશે.
આ ઈવેન્ટની જાણકારી આપતા પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરી જણાવ્યું કે કોરોના સામે લડવા તે આની સાથે જોડાઈ છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને સંદેશ આપવાનો છે કે પોતાના ઘમાં રહીને પણ દુનિયા એક સાથે ઉભી રહી શકે છે. તેણે લખ્યું, 18 એપ્રિલે એક દુનિયા- ટૂગૈધર એટ હોમ કાર્યક્રમનું આયોજન થશે. જેને સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવામાં આવશે અને જે ફંડ મળશે તેને કોવિડ19 સામે લડવા માટે ઉપયોગ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget