શોધખોળ કરો

Dalljiet Kaurના સાસરિયાંએ અનોખા અંદાજમાં કર્યું ભવ્ય સ્વાગત, પતિ નિખિલ પટેલે બતાવી ઝલક

Dalljiet Kaur Griha Pravesh: ટીવી અભિનેત્રી દલજીત કૌરના લગ્ન બાદ તેના પતિ નિખિલ પટેલની હાઉસ વોર્મિંગ સેરેમની ભવ્ય રીતે થઈ હતી. જેની ઝલક અભિનેત્રીના પતિએ શેર કરી છે.

Dalljiet Kaur Griha Pravesh At Nikhil House: નાના પડદાની જાણીતી અભિનેત્રી દલજીત કૌરે (Dalljiet Kaur) હવે બીજી વખત લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું છે. પ્રેમ અને લગ્નને બીજી તક આપીને તે ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ બીજા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા છે અને તે ભારતથી દક્ષિણ આફ્રિકા પણ આવી ગઈ છે. દલજીતની (Dalljiet Kaur) કેન્યામાં સારી હાઉસવોર્મિંગ સેરેમની થઈ હતીજેની ઝલક સામે આવી છે.

દલજીતનું તેના સાસરે આ રીતે સ્વાગત થયું

નિખિલ પટેલે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલા વીડિયો દ્વારા બતાવ્યું કે કેવી રીતે લગ્ન પછી તે અને તેની પત્ની દલજીત કૌરનું (Dalljiet Kaur) કેન્યાના ઘરે સ્વાગત કરવામાં આવ્યું. રૂમમાં દંપતીનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા રૂમમાં ગુલાબના ફૂલો ફેલાયેલા હતાબેડ પર 'ટેક 2 ડીએનલખેલું હતું અને ટેબલ પર શેમ્પેનની બોટલ અને ગ્લાસ રાખવામાં આવ્યા હતા. આ વીડિયોને શેર કરતા નિખિલે કેપ્શનમાં લખ્યું કે, "જ્યારે તમારો વટુ પરિવાર તેને સજાવવા માટે ઘરમાં પ્રવેશે છે. ચીયર્સ!”

તે જ સમયે દિલજીત કૌરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર ઘણી તસવીરો પણ શેર કરી છે. જેના દ્વારા અભિનેત્રીએ જણાવ્યું છે કે તેણીએ તેના સાસરે આવતાની સાથે જ તેનો સામાન ખોલવાનું શરૂ કરી દીધું છે. તે તેના પતિના રૂમમાં પોતાનો સામાન સેટ કરતી જોવા મળી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DALLJIET KAUR PATEL ੴ (@kaurdalljiet)

દલજીત કાયમ માટે કેન્યા શિફ્ટ થઈ ગઇ

અગાઉદલજીત કૌરે તેની કેટલીક તસવીરો શેર કરી હતી અને જાહેરાત કરી હતી કે તે આખરે સત્તાવાર રીતે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે. ફોટામાં તે તેના પતિ સાથે આરામદાયક જોવા મળી હતી. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “આજે આખરે સત્તાવાર રીતે કેન્યા શિફ્ટ થઈ ગઈ. ઘણી બધી ઘેલછાઘણી બધી ખુશીઓઘણી બધી સુંદર યાદો... જાદુ શરૂ થવા દો."

જણાવી દઈએ કે દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન છે. નિખિલને બે દીકરીઓ છેજ્યારે દલજીતને એક દીકરો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget