શોધખોળ કરો

મુંબઈમાં આજે દીપિકા પાદુકોણ-રણવીરનું બીજું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો કોણ-કોણ આવશે

1/6
આજની રિસેપ્શન પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, લગ્ન બાદ સતત તેના લૂકને લઈને ચર્ચામાં રહેનાર દીપિકા અને રણવીર ક્યાં અવતારમાં જોવા મળશે.
આજની રિસેપ્શન પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, લગ્ન બાદ સતત તેના લૂકને લઈને ચર્ચામાં રહેનાર દીપિકા અને રણવીર ક્યાં અવતારમાં જોવા મળશે.
2/6
1 ડિસેમ્બરે રિસેપ્શનનું કાર્ડ લાલ કલરનું છે. મનીષા કોઈરાલાએ તેના ફોટા શેર કરીને તેના વિશે વાત કરી હતી.
1 ડિસેમ્બરે રિસેપ્શનનું કાર્ડ લાલ કલરનું છે. મનીષા કોઈરાલાએ તેના ફોટા શેર કરીને તેના વિશે વાત કરી હતી.
3/6
આજે 28 નવેમ્બરની પાર્ટી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં યોજાશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ સરળ છે. આ માટે વ્હાઈટ અને ગોલ્ડન થીમ રાખવામાં આવી છે.
આજે 28 નવેમ્બરની પાર્ટી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં યોજાશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ સરળ છે. આ માટે વ્હાઈટ અને ગોલ્ડન થીમ રાખવામાં આવી છે.
4/6
બેંગ્લોર રિસેપ્શનમાં સ્પોર્ટ્સ, બિઝનેસ અને ટોલિવૂડની સેલિબ્રિટી હાજર રહી હતી. આ રિસેપ્શનમાં માત્ર દીપિકા અને રણવીરના નજીકના જ લોકો હાજર રહેશે.
બેંગ્લોર રિસેપ્શનમાં સ્પોર્ટ્સ, બિઝનેસ અને ટોલિવૂડની સેલિબ્રિટી હાજર રહી હતી. આ રિસેપ્શનમાં માત્ર દીપિકા અને રણવીરના નજીકના જ લોકો હાજર રહેશે.
5/6
જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઈનલ રિસેપ્સન યોજાશે.
જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઈનલ રિસેપ્સન યોજાશે.
6/6
મુંબઈ: છેલ્લા 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મેરેજ પૂર્ણ થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી હતી. 21 નવેમ્બર મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે.
મુંબઈ: છેલ્લા 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મેરેજ પૂર્ણ થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી હતી. 21 નવેમ્બર મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget