શોધખોળ કરો

ધર્મેન્દ્રના ઘરમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ, ક્યા દિગ્ગજ એકટર થયા સંક્રમિત?

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મન્દ્રના ઘરમાં ત્રણ સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ ધર્મેન્દ્ર અને તેમના પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં બોલિવૂડના કેટલાક સ્ટારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બોલિવૂડ ઇન્સ્ટ્રીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી આમિરખાન, આર માઘવન અને મિલિંદ સોન જેવા સ્ટાર સામેલા છે. હવે અભિનેતા ઘર્મન્દ્રના ઘરમાં કામ કરતા ત્રણ લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. ત્યારબાદ ધર્મેન્દ્રના પરિવારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવતા ધર્મેન્દ્રએ ભગવાનનો આભાર માન્યો હતો.

ધર્મેન્દ્રનો રિપોર્ટ નેગેટિવ આવતા દેઓલ પરિવારે રાહતનો શ્વાસ લીધો. ઘરમાં ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘર્મેદ્રે ઇ ટાઇમન્સને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ઇશ્વરની મારા પર દયા છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાની બીજી લહેર ખરેખર ખતરનાક છે.

ધર્મેન્દ્રે આગળ લખ્યું કે, “પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવવી જોઇએ. નહીં તો હાથમાંથી નીકળી જશે. તેમણે કહ્યું કે, જે લોકોને કોરોના પોઝિટિવ છે. તેમની સ્વાસ્થ્ય સારૂ છે અને તમના પરિવારને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે, તેમનો પરિવાર પણ સુરક્ષિત છે”

ધર્મેન્દ્રે 20 માર્ચે લગાવી હતી વેક્સિન

ધર્મેન્દ્રે 20 માર્ચે કોરોના વેક્સિન લગાવી હતી. તેની તસવીર પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વેક્સિનેટ થયાની તસવીર શેર કરતા તેમણે લોકોને વેક્સિન લગાવવાની અપીલ પણ કરી હતી.

ફેન્સને વેક્સિન લગાવવા માટે કરી અપીલ

ધર્મેન્દ્રે વેકિનની તસવીર શેર કરતા લખ્યું હતું કે, “હું જોશમાં આવી ગયો અને વેક્સિન લેવા માટે નીકળી પડ્યો. આ કોઇ દેખાડો નથી મિત્રો હું આપને જાગૃત કરી રહ્યો છું. પ્લીઝ તમારૂ ધ્યાન રાખો અને વેક્સિન જરૂર લ”

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget