શોધખોળ કરો

NCBએ આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી તો આર્યને શું કર્યો ખુલાસો, જેલમાંથી બહાર નીકળ્યા પછી શું કરશે, જાણો વિગતે

આર્યન ખાને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોના અધિકારીઓને વાયદો કર્યો છે કે, તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબોની મદદ કરશે.  

Aryan Khan Drugs Case: બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan) આજકાલ મુંબઇ ડ્રગ્સ કેસ મામલામાં જેલમાં છે, કોર્ટે અત્યારે આર્યન ખાનની જામીન અરજીને પોતાની પાસે સુરક્ષિત રાખી છે, જેના કારણે હજુ 20 તારીખ સુધી જેલમાં રહેવુ પડશે. આ બધાની વચ્ચે ખબર સામે આવી છે કે આર્યન ખાને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોના અધિકારીઓને વાયદો કર્યો છે કે, તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબોની મદદ કરશે.  

આર્યન ખાનની કાઉન્સેલિંગ -
પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, એનસીબી (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)એ આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી. આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યને તેમને વાયદો કર્યો કે તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબો અને કમજોર લોકોની મદદ કરશે. આ ઉપરાંત આર્યને સમીર વાનખેડેને પણ એ કહ્યું કે તે એક દિવસ એવુ જરૂર કંઇક કરી બતાવશે જેનાથી તેના પર ગર્વ થશે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ સેશન્સ કોર્ટમાં ગુરુવારે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલાની સુનાવણી થઇ હતી.

આર્યનના જામીન અંગે- 
આર્યન ખાનની જામીન પર ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે, 20 ઓક્ટોબરે આ કેસ પર સુનાવણી થસે. આ દરમિયાન આર્યન ખાન તરફથી અમિત દેસાઇ, સતિશ માનશિંદે અને એનસીબી તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે દલિલો રજૂ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યનનો ટ્રાયલ નંબર N956 છે. ખરેખરમાં કોઇને પણ જેલમાં તેના નામથી નહીં તેના નંબરથી બોલાવવામાં આવે છે. 

Drugs Case: જેલમાં બંધ આર્યન ખાનને આવી પિતાની યાદ, વીડિયો કોલ પર કરી શાહરૂખ અને મા ગૌરી સાથે વાત
ક્રૂઝ ડ્રગ્સ કેસ: ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાને મુંબઈની આર્થર રોડ જેલની અંદરથી વીડિયો કોલ દ્વારા શાહરૂખ ખાન અને ગોરી ખાન સાથે વાતચીત કરી હતી. જેલમાં કુલ 3200 કેદીઓ છે અને કોરોનાના નિયમો અનુસાર તેને જેલમાં આવવા અને મળવાની મંજૂરી નથી. આ કારણે, જેલ પ્રશાસન કેદીઓને વીડિયો કોલનો વિકલ્પ આપે છે, જેથી તેઓ તેમના પરિજન સાથે વાત કરી શકે.

હાઈકોર્ટના આદેશ અનુસાર, કોરોનાના કારણે જેલમાં રહેલા તમામ કેદીઓ તેમના પરિવારના સભ્યો સાથે અઠવાડિયામાં બે વખત વીડિયો કોલ પર વાત કરી શકે છે. કેદીને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે માત્ર 10 મિનિટ આપવામાં આવે છે.

અમે તમને જણાવી દઈએ કે આર્થર રોડ જેલમાં માત્ર 11 ફોન છે, જેમાં વીડિયોની સુવિધા નથી, તેમને ફોન પર વાત કરવાની છૂટ છે. જે પરિવારના સભ્યો પાસે વિડીયોની વ્યવસ્થા છે તેમને વોટ્સએપ કોલ દ્વારા વાત કરવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
Embed widget