શોધખોળ કરો
'તારક મહેતા કા....'માં અય્યર બનતો તનુજ કેમ છેલ્લા કેટલાક સમયથી વિગ પહેરીને આવે છે? કારણ જાણીને ચોંકી જશો
1/5

4 જૂનના રોજ તનુજના માતાના નિધનના થયાના એક સપ્તાહની અંદરજ મુનમુન દત્તાના પિતાનું 11 જુનના રોજ નિધન થયું હતું. છેલ્લા થોડા દિવસ પહેલા જ તેમણે સર્જરી કરાવી હતી અને બાદમાં તેની તબિયત સારી રહેતી ન હતી. જોકે સર્જરી સફળ રહેવા છતાં પણ તેની સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ અને તેમનું નિધન થયું હતું.
2/5

એક્ટર તનુજ મહાશબ્દે મધ્ય પ્રદેશના દેવાસના રહેવાસી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પાતાના નિધનની જાણકારી આપી હતી. 4 જૂનના રોજ તનુજના માતા શીલા મહાશબ્દેનું નિધન થયું હતું. માતાના નિધનને કારણે તેણે મુંડન કરાવ્યું હતું જેના કારણે તે સીરિયલમાં વિગ પહેરીને જોવા મળી રહ્યો છે.
3/5

આ સવાલના જવાબ બબિતા એટલે કે મુનમુન દત્તાએ કહ્યું કે, એક સપ્તાહ પહેલા જ તનુજ એકલે કે અય્યના માતાનું નિધન થયું છે.
4/5

હાલમાં જ તનુજની ઓનસ્ક્રીન વાઈબ બબિતા એટલે કે મુનમન દત્તાએ ડો. હાથી સાથેના છેલ્લા સીનની તસીવર શેર કરી હતી, જેમાં અય્ય વિગ પહેરેલ જોવા મળે છે. આ જોઈને ઘણાં ફેન્સ અય્યની વિગ વિશે સવાલ પૂછી રહ્યા છે.
5/5

નવી દિલ્હીઃ જો તમે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મી સીરિયલ નિયમિત જોતા હશો તો એક વસ્તુ તમારા ધ્યાનમાં ચોક્કસ આવી હશે કે અય્યર એટલે કે તનુજ મહાશાબ્દે વિગ પહેરીને શોમાં જોવા મળી રહ્યો છે.
Published at : 17 Jul 2018 12:48 PM (IST)
View More





















