શોધખોળ કરો

ઇન્ડિયન આઇડલ પવનદીપ-અરૂણિતાનો ફેક રોમાન્સ જોઇ ભડક્યાં ફેન્સ, કહ્યું, ‘શરમ કરો’

અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિંક સેગમેન્ટને ક્રિએટ કરવામાં આવશે, જો કે ખાસ વાત તો એ છે કે, ખુદ પવનદીપ અને અરુણિતા આ બધું જ નાટક કરવા માટે બિલકુલ જ ઇચ્છુક નથી દેખાતા.

ઇન્ડિયન આઇડલ:અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિંક સેગમેન્ટને ક્રિએટ કરવામાં આવશે, જો કે ખાસ વાત તો એ છે કે, ખુદ પવનદીપ અને અરુણિતા આ બધું જ નાટક કરવા માટે બિલકુલ જ ઇચ્છુક નથી દેખાતા. તેમના એક્સપ્રેશન જ બધુ જ નાટક ખુલ્લુ કરી દે છે.

સોની ટીવીનો ઇન્ડિયન આઇડલ શો સુપર હિટ શો છે. અપકમિંગ વીકએન્ડ એપિસોડમાં રીના દત્ત ગેસ્ટ હશે. જો કે ઇન્ડિયન આઇડલે હવે ફેક કન્ટેન્ટ આપવાની હદને જાણે પાર જ કરી દીધી છે. આદિત્ય નારાયણ અને નેહા કક્કડના ફેક રોમાન્સ બાદ હવે ઇન્ડિયન આઇડલમાં માત્ર ટીઆરપી માટે  પવનદીપ અને અરૂણિતાનો ફેક રોમાન્સ દર્શાવવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન આઇડલમાં પવન દિપ અને અરૂણિતાનો આ ફેક લવ એન્ગલ જોઇને ફેન્સ પણ ભડક્યાં છે.

પવનદિપ અને અરૂણિતાનો ફેક રોમાન્સ
અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિક સેગમેન્ટ ક્રિએટ કરવામાં આવ્યું છે. જો કે ખાસ વાત તો એ છે કે,. અરૂણિતા અને પવનદીપ આ ડ્રામામાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી. તેમના ચહેરાના હાવભાવ બધું જ સ્પષ્ટ કહી દે છે. તેમના ચહેરાના એક્સપ્રેશન કહે છે કે, તેમને આ ડ્રામા કરાવવામાં આવી રહ્યાં છે. ટીઆરપી માટે થચો આ ખેલથી દર્શકો નારાજ છે. સોશિયલ મીડિયા પર દર્શકો આ મામલે ગુસ્સો પણ ઠાલવી રહ્યાં છે. જો કે શો મેકર્સ કે ચેનલને પણ તેનાથી કોઇ ફરક નથી પડતો.

અપકમિંગ  એપિસોડમાં ફેક રોમાન્સનું નાટક કેવું હશે
પવનદીપને આદિત્ય નારાયણ પૂછે છે. તને શું પસંદ છે. જવાબમાં પવનદીપ કહે છે. મને ખીર પસંદ છે. આ સમયે સેટ પર હાજર રીના રોય ફરમાઇશ કરે છે. પવનદિપને અરૂણિતા ખીર ખવડાવે. ત્યારબાદ અરૂણિતા સ્ટેજ પર આવે છે ત્યારબાદ રીના રોય એક લવ ડાયલોગ બોલવાનું કહે છે. અરૂણિતા આ ડાયલોગ બોલે છે અને અરૂણિતા શકમાય જાય છે. આદિત્ય નારાયણ બંનેને અરૂદીપ કરીને બોલાવે છે, કહે છે ઇન્ટરનેટ પર “અરૂદીપ” હેશટેગ ચાલી રહ્યું છે.

ડ્રામાબાજીથી દર્શકો નારાજ છે. યુઝર્સે લખ્યો શરમ કરો. તો એક યુઝર્સે લખ્યું કે, કન્ટેસ્ટન્ટ પાસે આવું નાટક કરીને કેમ શરમજનક સ્થિતિમા મુકો છો, પવનદીપના પર્ફોમ્સનો પ્રોમો જોઇએ આ બઘું જ નહીં.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget