શોધખોળ કરો
શાહરૂખે લંડનમાં નથી કરી ઇરફાનની ખાનની મદદ, જાણો શું થયો ખુલાસો

1/4

જે પોસ્ટને વાંચીને તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતાં અને ઈરફાન ખાનને હિંમત આપતી કમેન્ટ્સ પણ કરી હતી. નોંધનીય છે કે જ્યારથી ઈરફાનને જાણ થઈ છે કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ સાથે તે અનેક વાતો શૅર કરતો આવ્યો છે.
2/4

આ સાથે જ કેટલાક દિવસો પહેલા એક્ટર ઈરફાન ખાને પોતાની બીમારી સાથે જોડાયેલા અનુભવ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. જેમાં તેણે ફેન્સ પાસે બીમારી દરમિયાન દર્દ આગળ પોતાની લાચારી વ્યક્ત કરી હતી.
3/4

ઈરફાનના પ્રવક્તાએ કહ્યું કે, આવી કોઈ જ ઘટના બની નથી. જે પછીથી આ ચર્ચા માત્ર અફવા જ સાબિત થઈ હતી. જોકે, અસલ જિંદગીમાં બન્ને એક્ટર્સ ખૂબ સારા દોસ્ત છે. પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું હતું કે, ’શાહરુખ-ઈરફાનની જે વાતો ફેલાઈ રહી છે તે માત્ર એક વ્યક્તિના મગજની કલ્પના છે. અને આમાં કોઈ સત્ય નથી.’
4/4

નવી દિલ્હીઃ હાલમાં જ અહેવાલ આવ્યા હતા કા શાહરૂખ ખાને કેન્સરનો સામનો કરી રહેલ એક્ટર અરફાન ખાનની લંડનમાં મદદ કરી છે. તેણે ઇરફાનને લંડનમાં રહેવા માટે પોતાના ઘરની ચાવી પણ આપી. હવે આ મામલે નવો ખુલાસો થયો છે. ઇરફાનના પ્રવક્તાએ આ સમગ્ર મામલે નિવેદન જારી કર્યું છે.
Published at : 27 Jun 2018 07:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
