શોધખોળ કરો

ઇરફાનની બિમારીને લઈને પત્નીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....

1/5
 હું ભગવાન અને મારા સાથીની આભારી છૂં જેણે મને પણ એક યોદ્ધા જેવી બનાવી દીધી છે. હાલના સમયની વાત કરું તો હું એક એવા યુદ્ધ મેદાનમાં ઉભી છું જ્યાં હું આ જંગને જીતવા માટે સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છું. હું જાણુ છું કે ઇરફાનના ફેન્સ અને મિત્રોના સ્નેહને કારણે હું આ જંગ જીતી જ જઈશ. મને ખબર છે કે બધાના મનમાં એ જિજ્ઞાસા અને ચિંતા વધી રહી છે, પરંતુ આ બધું જાણવા માટે આપણે આપણી ઉર્જા વેડફવી ન જોઈે પરંતુ પ્રાર્થના કરવી જોઈએ.
હું ભગવાન અને મારા સાથીની આભારી છૂં જેણે મને પણ એક યોદ્ધા જેવી બનાવી દીધી છે. હાલના સમયની વાત કરું તો હું એક એવા યુદ્ધ મેદાનમાં ઉભી છું જ્યાં હું આ જંગને જીતવા માટે સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છું. હું જાણુ છું કે ઇરફાનના ફેન્સ અને મિત્રોના સ્નેહને કારણે હું આ જંગ જીતી જ જઈશ. મને ખબર છે કે બધાના મનમાં એ જિજ્ઞાસા અને ચિંતા વધી રહી છે, પરંતુ આ બધું જાણવા માટે આપણે આપણી ઉર્જા વેડફવી ન જોઈે પરંતુ પ્રાર્થના કરવી જોઈએ.
2/5
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ ઇરફાન ખાને પોતે દુર્લભ બિમારીનો સામનો કરી રહ્યો હોવાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે આખરે ઇરફાન ખાનને કઈ બિમારી થઈ છે. બિમારીને લઈને અનેક અફવાઓની વચ્ચે હવે તેના પરિવારો મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, એ જાણવામાં તમારી ઉર્જા વ્યય ન કરો કે શું થયું છે, તેના બદલે પ્રાર્થના કરો.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ ઇરફાન ખાને પોતે દુર્લભ બિમારીનો સામનો કરી રહ્યો હોવાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે આખરે ઇરફાન ખાનને કઈ બિમારી થઈ છે. બિમારીને લઈને અનેક અફવાઓની વચ્ચે હવે તેના પરિવારો મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, એ જાણવામાં તમારી ઉર્જા વ્યય ન કરો કે શું થયું છે, તેના બદલે પ્રાર્થના કરો.
3/5
 ઉપરાંત એક્ટર મનોજબ બાજપેયી પણ ફેસબુક પોસ્ટ કરીને ફેન્સને ઇરફાનની બીમારીને લઈને ટ્વિટ કર્યું હતું કે, કોઈપણની બિમારી વિશે અફવા ફેલાવી એ અસંવેદનશીલ છે. મહેરબાની કરીને તમામ પોસ્ટ ડિલીટ કરી દો અને ઇરફાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તે પોતાની આ બિમારીનો સામનો કરશે અને એક વિજેતા તરીકે બહાર આવશે. હું તેના માટે પ્રાર્થના કરું છું. આપણે તેની પ્રાઈવેસીનું સન્માન કરવું જોઈએ.
ઉપરાંત એક્ટર મનોજબ બાજપેયી પણ ફેસબુક પોસ્ટ કરીને ફેન્સને ઇરફાનની બીમારીને લઈને ટ્વિટ કર્યું હતું કે, કોઈપણની બિમારી વિશે અફવા ફેલાવી એ અસંવેદનશીલ છે. મહેરબાની કરીને તમામ પોસ્ટ ડિલીટ કરી દો અને ઇરફાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તે પોતાની આ બિમારીનો સામનો કરશે અને એક વિજેતા તરીકે બહાર આવશે. હું તેના માટે પ્રાર્થના કરું છું. આપણે તેની પ્રાઈવેસીનું સન્માન કરવું જોઈએ.
4/5
 ઇરફાનની પત્નીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે, મારો સૌથી સારો મિત્ર અને મારો સાથી એક યોદ્ધા છે. તે જબરદસ્ત અંદાજ અને સુંદરતાની સાથે દરેક પ્રકારના મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મેસેજનો જવાબ ન આપવા અને કોલ્સ ન ઉપાડવા માટે હું માફી માગુ છુ. પરંતુ હું આપ સૌની વિશ્વભરમાંથી આવેલી પ્રાર્થનાઓ, ચિંતાઓ અને શુભકામનાઓ માટે હંમેશા ઋણી છું.
ઇરફાનની પત્નીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે, મારો સૌથી સારો મિત્ર અને મારો સાથી એક યોદ્ધા છે. તે જબરદસ્ત અંદાજ અને સુંદરતાની સાથે દરેક પ્રકારના મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મેસેજનો જવાબ ન આપવા અને કોલ્સ ન ઉપાડવા માટે હું માફી માગુ છુ. પરંતુ હું આપ સૌની વિશ્વભરમાંથી આવેલી પ્રાર્થનાઓ, ચિંતાઓ અને શુભકામનાઓ માટે હંમેશા ઋણી છું.
5/5
 જણાવીએ કે, ઇરફાનની પત્ની પહેલા ઇરફાને પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે તેનો પરિવાર તેની બિમારીના સમાચારથી ખૂબ જ વિચલિત છે. સાથે જ તેણે પોતાના પ્રશંશકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય માટે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે.
જણાવીએ કે, ઇરફાનની પત્ની પહેલા ઇરફાને પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે તેનો પરિવાર તેની બિમારીના સમાચારથી ખૂબ જ વિચલિત છે. સાથે જ તેણે પોતાના પ્રશંશકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય માટે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Embed widget