શોધખોળ કરો

શ્રીદેવીની ડેથ એનિવર્સરી પર ભાવુક થઇ જાન્હવી કપૂર, માને યાદ કરતા લખી ઇમોશનલ પોસ્ટ, લખ્યું....

બોલિવૂડની ચાંદની 24 ફેબ્રુઆરીએ 2018માં દુનિયામાંથી અસ્ત થઇ ગઇ. શ્રીદેવીના અચાનક મૃત્યુના સમાચારથી પરિવાર ફેન્સ સ્તબ્ધ થઇ ગયો હતો. આજે શ્રીદેવીની પુણ્યતિથી છે. જાન્હવીએ માને યાદ કરતા લખ્યું...

બોલિવૂડ:શ્રીદેવીના નિધનને ત્રણ વર્ષ થઇ ગયા.  28 ફેબ્રુઆરી 2018માં તેનું આકસ્મિક નિધન થઇ ગયું હતું. આજના દિવસે જ લેજેન્ડ્રી એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે તેમની પુણ્યતિથિએ જાન્હ્લવીએ માને યાદ કરતા ઇમોશનલ પોસ્ટ લખી છે. જાન્હવીએ આ અંદાજમા માને કરી યાદ જાન્હવીએ માની પુણ્યતિથિ પર સોશિયલ મીડિયા પર એક ખાસ ચીજ પોસ્ટ કરી છે. જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે શ્રીદેવીના હેન્ડરાઇટિંગ વાળો લેટર પોસ્ટ કર્યો છે. જેમાં શ્રીદેવીએ લખ્યું  છે કે,’આઇ લવ યૂ લાડુ, તું દુનિયાની બેસ્ટ બેબી છે’ આ તસવીરને શેર કરતા જાન્હવીએ લખ્યું.. ‘મિસ યૂ’ આ પોસ્ટ પરથી એટલું સમજી શકાય છે કે, શ્રીદેવી જાન્હવીને કેટલો પ્રેમ કરતી હતી અને જાન્હવી પણ તેમની માને કેટલી મિસ કરે છે. તેની દરેક યાદોને સાચવીને રાખી રહી છે.
View this post on Instagram
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

પુણ્યતિથિ પર પૂજા શ્રીદેવીની પુણ્યતિથિના પ્રસંગે ચેન્નઇના ઘરમાં પૂજા રખાઇ હતી. પૂજામાં શ્રીદેવીના પતિ બોની કપૂર, બેટી જાન્હવી અને ખુશી કપૂર સામેલ થઇ હતી.  દુબઇમાં થયું હતું નિધન શ્રીદેવી પરિવાર સહિત મેરેજ એટેન્ડ કરવા દુબઇ ગઇ હતી. 24 ફેબ્રુઆરીએ એક હોટેલમાં તેનું સંદિગ્ધ હાલતમાં મૃત્યું થયું હતું. તેમના મોતના સમાચારથી પરિવાર સહિત ફેન્સ સ્તબ્ધ થઇ ગયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એક્ટ્રેસનું નિધન બાથટબમાં ડૂબી જવાથી થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget