શોધખોળ કરો

Jawan Box Office Collection: ત્રીજે દિવસે પણ શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ, જાણો ક્યાં પહોંચ્યો કમાણીનો આંકડો

Jawan BO Collection: શાહરૂખ ખાનની ફિલ્મ જવાન વીકેન્ડ પર શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.

Jawan Box Office Collection Day 3: જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી છે.  આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ત્રીજા દિવસે ફિલ્મ પેવેલિયનમાં પરત આવી ગઈ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો જવાન શનિવારે એક શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યી છે. શનિવારની રજા હોવાનો લાભ લઈને લોકો સવારે શાહરૂખની ફિલ્મ જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે ત્રીજા દિવસે એક ફિલ્મે  કેટલો બિઝનેસ કર્યો..

જવાને ભારતમાં બે દિવસમાં 127 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ત્રીજા દિવસના કલેક્શન બાદ ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર, શુક્રવારની સરખામણીમાં શનિવારે સવારના શોમાં 70 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જો આખા દિવસની વાત કરીએ તો આ ગ્રોથ 50 ટકા વધશે.

ત્રીજા દિવસનું ક્લેકશન

SACNILCના રિપોર્ટ અનુસાર, જવાને બીજા દિવસે હિન્દીમાં 47 કરોડ રૂપિયા, તમિલમાં 3.5 કરોડ રૂપિયા અને તેલુગુમાં 2.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જે કુલ 53 કરોડ રૂપિયા થાય છે. રિપોર્ટ અનુસાર જવાન ત્રીજા દિવસે 70-75 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કરી શકે છે. જે બાદ કુલ કલેક્શન 197.50 કરોડ થઈ જશે.                                     

જવાન આખી દુનિયામાં સારો બિઝનેસ કરી રહ્યો છે. વિશ્વભરમાં આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પહેલા દિવસે જવાને વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે 102 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે બાદ કુલ કલેક્શન 231 કરોડ થઈ ગયું છે. સપ્તાહના અંત સુધીમાં આ કલેક્શન 300 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget