શોધખોળ કરો
ભણશાળીએ કરણી સેનાના સભ્યોએ શેના માટે આપ્યું નિમંત્રણ? કરણી સેનાએ આપ્યો શું જવાબ?
1/5

તેના વિચારોને અવગણીને ફિલ્મ રિલીઝની તારીખ નક્કી કરવાથી ઇતિહાસકારોનું અપમાન કર્યું છે. હવે તેનું એકમાત્ર સમાધાન ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જ છે. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ, મહારાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહે નિભાવી છે.
2/5

કાલ્વીએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, અમે ક્યારેય તેમને ફિલ્મ બતાવવા માટે કહ્યું નથી. અમે તેને નવ ઇતિહાસકારોને તે ફિલ્મ બતાવવા માટે કહ્યું અને તેણે માત્ર ત્રણ લોકોને બતાવી. ઉપરાંત તેણે એ ત્રણ ઇતિહાસકારોની સલાહ પર પણ વિચાર ન કર્યો.
Published at : 22 Jan 2018 12:37 PM (IST)
View More























