શોધખોળ કરો
ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારા આજે સત્તામાં છે, શું તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ ? સ્વરા ભાસ્કર
1/4

જે બાદ હંગામો મચી ગયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ વિચારકોની ધરપકડ પર 5 સપ્ટેમ્બર સુધી રોક લગાવી દીધી છે. મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બેર થશે.
2/4

તેથી ‘જેલમાં નાંખો’, ‘આ ગુનો છે’ જેવી પ્રવૃત્તિનો જે સમાજ બની રહ્યો છે તે સારી ચીજ નથી. આ બાબતોથી આપણે સતર્ક રહેવું જોઈએ. ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ સામાજિક કાર્યકર્તાઓ અને વામપંથી વિચારકો ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ પરેરા અને વરનોન ગોંજાલવેસની ધરપકડ કરવામાં આવી હતી.
Published at : 01 Sep 2018 10:03 PM (IST)
Tags :
Swara BhaskarView More





















