શોધખોળ કરો

પોતાના સ્ટારડમને ઇન્જોય કરી રહી છે મિસ વર્લ્ડ માનુષી, બોલીવૂડમાં કરી શકે છે એન્ટ્રી

1/9
2/9
 માનુષી છિલ્લર મંગળવારે યોજારા મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટમાં ભાગ લેશે. આ કૉન્ટેસ્ટમાં તેની સાથે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, જેકલીન ફર્નાડિઝ અને માધુરી દીક્ષિત પોતાની પ્રસ્તુતિથી ચાર ચાંદ લગાવશે.
માનુષી છિલ્લર મંગળવારે યોજારા મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટમાં ભાગ લેશે. આ કૉન્ટેસ્ટમાં તેની સાથે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, જેકલીન ફર્નાડિઝ અને માધુરી દીક્ષિત પોતાની પ્રસ્તુતિથી ચાર ચાંદ લગાવશે.
3/9
4/9
 માનુષીને આ પ્રતિભાગિઓને લઇને તેની ઉમ્મીદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને લાગે છે કે કોઈ નિર્ધારિત ફોર્મૂલા નથી અને કોઈ રસ્તો પણ નક્કી નથી કે જે ખિતાબ સુધી લઇ જઇ શકે કારણ કે દરેકકો પોતાનો રસ્તો ખબર હોય છે, એટલુંજ નહીં જ્યારે તમે મિસ વર્લ્ડની ગત વિજેતાઓને જોશો તો તેઓ તમામ અનોખા હતા, તેથી તમે કોઇ નિર્ધારિત ઉદાહરણ નહી આપી શકો તેમને હું એટલુંજ કહેવા માંગીશ કે તેઓ જેટલું વધારે શીખી શકે છે તેટલું શીખે અને જેવી છે તેવીજ રહે.
માનુષીને આ પ્રતિભાગિઓને લઇને તેની ઉમ્મીદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને લાગે છે કે કોઈ નિર્ધારિત ફોર્મૂલા નથી અને કોઈ રસ્તો પણ નક્કી નથી કે જે ખિતાબ સુધી લઇ જઇ શકે કારણ કે દરેકકો પોતાનો રસ્તો ખબર હોય છે, એટલુંજ નહીં જ્યારે તમે મિસ વર્લ્ડની ગત વિજેતાઓને જોશો તો તેઓ તમામ અનોખા હતા, તેથી તમે કોઇ નિર્ધારિત ઉદાહરણ નહી આપી શકો તેમને હું એટલુંજ કહેવા માંગીશ કે તેઓ જેટલું વધારે શીખી શકે છે તેટલું શીખે અને જેવી છે તેવીજ રહે.
5/9
6/9
 માનૂષીએ કહ્યું હું અત્યારે મારો અભ્યાસ પૂર્ણ કરવા માંગુ છું, દરરોજ હું કંઇક નવુ શીખી રહી છું.
માનૂષીએ કહ્યું હું અત્યારે મારો અભ્યાસ પૂર્ણ કરવા માંગુ છું, દરરોજ હું કંઇક નવુ શીખી રહી છું.
7/9
 મુંબઈ: લાંબા સમયથી એકવાર ફરી ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવનારી માનુષી છિલ્લર હાલમાં પોતાના સ્ટારડમને એન્જોય કરી રહી છે.
મુંબઈ: લાંબા સમયથી એકવાર ફરી ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવનારી માનુષી છિલ્લર હાલમાં પોતાના સ્ટારડમને એન્જોય કરી રહી છે.
8/9
 જો કે ફિલ્મોમાં કામ કરવાની ઓફરને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હજું સુધી કોઈ ઓફર મળી નથી.
જો કે ફિલ્મોમાં કામ કરવાની ઓફરને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હજું સુધી કોઈ ઓફર મળી નથી.
9/9
 માનૂષીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે બોલીવુડમાં જવા માટે વિચારી રહી છે. માનષીએ કહ્યું તે પોતાની અંદરની એક્ટ્રેસને અનુભવી શકે છે. મે અત્યાર સુધી કોઈ પણ તકને નકારી નથી અને સમય આવશે ત્યારે બોલીવૂડ વિશે નિર્ણય કરીશ.
માનૂષીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે બોલીવુડમાં જવા માટે વિચારી રહી છે. માનષીએ કહ્યું તે પોતાની અંદરની એક્ટ્રેસને અનુભવી શકે છે. મે અત્યાર સુધી કોઈ પણ તકને નકારી નથી અને સમય આવશે ત્યારે બોલીવૂડ વિશે નિર્ણય કરીશ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

વિડિઓઝ

Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget