શોધખોળ કરો
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ મૌન તોડ્યું, ફેસબૂક પર તસવીર પોસ્ટ કરીને શું લખ્યું, જાણો વિગત
1/7

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ લખી પોતાના મનની વાત રજૂ કરી છે. હાલના દિવસોમાં મીડિયામાં રિપોર્ટ ચાલી રહી છે કે પોલીસે શુક્રવારે કોલ ડિટેઈલ રેકોર્ડ મામલે તપાસ માટે નવાઝુદ્દીન, તેની પત્ની અને એક વકીલને સમન્સ પાઠવ્યું છે.
2/7

હું હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું, તો નવાઝ એક મુસ્લિમ છે. જોકે, નવાઝે મને ક્યારેય મારા અલગ ધર્મ હોવાનો અહેસાસ કરાવ્યો નહોતો. ના તો મારી પર એમનો ધર્મ અપનાવવાનો આગ્રહ કર્યો. તે જેટલો પોતાના ધર્મને માને છે, તેટલો જ આદર મારા ધર્મને કરે છે.
Published at : 11 Mar 2018 06:13 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















