શોધખોળ કરો

નેહા કક્કડે આદિત્ય નારાયણના લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો વિગત

ઈન્ડિયન આઈડલ હોસ્ટ આદિત્ય નારાયણ સાથે પબ્લિસિટી સ્ટંટ માટે લગ્ન કરનાર નેહા કક્કડે આદિત્ય નારાયણના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.

મુંબઈ: ઈન્ડિયન આઈડલ સીઝન 11 જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણના રોમાન્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બન્નેના લગ્નનની પણ ખૂબ ચર્ચા થઈ. ગ્રેન્ડ ફિનાલેમાં બન્નેના લગ્ન પણ કરાવવામાં આવશે. પરંતુ જ્યારે બન્ને સાચે જ એકબીજા સાથે રિલેશનમાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ ત્યારે બન્ને કલાકારોએ આગળ આવીને ખુલાસો કરવો પડ્યો હતો અને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. આ બધુ ટીઆરપી માટે કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે નેહાએ એક ઈન્ટરવ્યૂમાં આદિત્યના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે. નેહા કક્કડે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, આદિત્ય ખૂબજ સારા વ્યકિત છે. તેમની પાસે ખૂબસૂરત દિલ છે. મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે મારો પ્રિય દોસ્ત આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હું તેને ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું અને દુઆ કરું છું કે આ બન્ને હંમેશા આ રીતે જ ખુશ રહે.
View this post on Instagram
 

#AdityaNarayan #NehAditya #NehaKakkar

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

નેહા અને આદિત્યના લગ્નની ખબરો પર તે સમયે વધુ જોર પકડ્યું જ્યારે તેનો જયમાલાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ઈન્ડિયન આઈડલના સેટનો જ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્ય નારાણયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “ જો હું પોતાના જીવનનો એટલો મોટો નિર્ણય લઈશ ત્યારે હું ખૂદ તેની જાહેરાત કરીશ. લગ્ન મારા માટે એક મોટો નિર્ણય છે. હું તેને છૂપાવીશ નહીં. સાચું તો એ છે આ બધુ મજાક તરીકે શરૂ થયું હતું અને લોકોએ તેને ગંભીરતાથી લઈ લીધું.”
હવે આદિત્ય નારાયણ આ વર્ષ વરરાજા બની જશે, પરંતુ સિંગર નેહા કક્કડની લવ લાઈફ ખૂબજ વિવાદોમાં ચાલી રહી છે. તેણે હિમાંશ કોહલી સાથે ઘણા સમય પહેલા બ્રેકઅપ કરી લીધું હતું પરંતુ તકલીફો ખત્મ થવાનું નામ નથી લઈ રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget